________________
ઈદ્રિયવાળા તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ એક ઈદ્રિયવાળા તિર્યંચનિ. વાળાએામાંથી આવીને પણ ઉત્પન થાય છે અને યાવત્ પાંચ ઈદ્રિયવાળા તિય ચ યોનિ વાળા ઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-જે એક ઈન્દ્રિયવાળા તિર્યંચ યોનિમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે? તે શું તેઓ આદર એક ઇંદ્રિયવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે સૂફમ એક ઈદ્રિય તિર્યંચ યોનિવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! સૂક્ષ્મ એકેન્દ્રિય તિર્થ"નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અને બાદર એક ઈંદ્રિય તિર્યંચ યોનિ વાળાઓમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે હે ભગવન જે તેઓ બાદર એક ઈદ્રિયવાળા પૃથ્વીકાયિક વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયમાંથી આર્થીને ઉત્પન્ન થાય છે, અને અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. વિગેરે પૂર્વોક્ત પ્રકારથી કથન કર્યું છે. હવે ગૌતમ વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવન જે પૃથ્વીકાયિક જીવ બે ઈદ્રિય જીવમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. છે, તેઓ કેટલા કાળની સ્થિતિવાળા બે ઈદ્રિય જેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેઓને કહ્યું કે “ર પુક્રવાર રહી જે રીતે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય પૃથ્વીકાયિક જીવના સંબંધમાં કથન કર્યું છે, તે જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું જોઈએ. અર્થાત અહિયાં બે ઇન્દ્રિયનું સૂત્ર હોવાથી બે ઈન્દ્રિયના કથન પ્રમાણે ઉત્પાત પરિણામ સ્થિતિ વિગેરે બધા દ્વારે યોગ્ય રીતે કહેવા જોઈએ. જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-હે ભગવન્ પૃવીકાયિક જીવ કે જે દ્વીન્દ્રિમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા હીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેઓને કહ્યું કે કે-હે ગૌતમ ! તે જઘ. ન્યથી એક અંતમુહૂતની સ્થિતિવાળા દ્વીન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી ૧૨ બાર વર્ષની સ્થિતિવાળા કનિદ્રમાં ઉત્પન્ન થાય છે. ઉત્પાત દ્વારમાં દ્વીન્દ્રિમાં ઉત્પન્ન થવાવાળા પૃથ્વીકાયિક જીવે ઉત્કૃષ્ટથી બાર વર્ષની સ્થિતિવાળા કનિદ્રમાં ઉત્પન્ન થાય છે. કેમકે દ્વીન્દ્રિયની સ્થિતિ બાર વર્ષની જ કહી છે. પૃથ્વીકાયિક જ્યારે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પૃથ્વીકાયિકની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોવાથી પૃથવીકાયિક સૂત્રમાં ૨૨ હજાર વર્ષની સ્થિતિવાળામાં ઉત્પન થવાનું કહેલ છે. પરંતુ અહિયાં બાર વર્ષની સ્થિતિવાળા દ્વીન્દ્રિમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૭