________________
તે સર્વથા સત્ય છે. આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને તે ગૌતમસ્વામીએ ભગવાનને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા. વંદના નમ
સ્કાર કરીને તે પછી તેઓ તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા ઘણા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને સેળમા ઉદેશક સમાસ પાર૪-૧૨ા
દ્રીન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ આદિ કા નિરૂપણ
સત્તરમા ઉદ્દેશાને પ્રારંભ– પૃથ્વીકાયથી આરંભીને વનસ્પતિકાય સુધીના એક ઈદ્રિયવાળા જીવોના ઉત્પાત, પરિમાણુ વિગેરાનો વિચાર કરીને હવે બે ઈન્દ્રિયવાળા ના ઉત્પાત વિગેરેને વિચાર કરવા માટે સૂત્રકાર આ ૧૭ સત્તરમા ઉદ્દેશાનો પ્રારંભ કરે છે–વેઇંડિયા i મં! ગોહૂિંતો ઈત્યાદિ
ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે–વિયા મરે ગોહૂિંતો ઝવવાન્નતિ” હે ભગવન બે ઇંદ્રિયવાળા જી કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? “જ્ઞા પુરવીવારૂપ ગં મરે! ને પ્રવિણ વેરેંgિ sats rd” હે ળ મં! વારિરૂપ કaasઝા” યાવત્ હે ભગવન જે પૃથ્વીકાયિક જીવ બે ઈંદ્રિમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા બે ઈદ્વિ
માં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવત્પદથી આ નીચે પ્રમાણેને પહેલાનો પાઠ ગ્રહણ કરે છે, “વિ નૈરાગ્ય વરને અથવા વિનિ आगत्य उत्पद्यन्ते अथवा मनुष्येभ्य ओगत्योत्पद्यन्ते अथवा देवेभ्य आगत्योत्पद्यन्ते। ઈત્યાદિ સૂત્રપાઠથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-હે ભગવન શું તે નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચ યોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને દેવમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે તે બે ઇન્દ્રિયવાળા જ તિર્યંચ નિકે માંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ એક ઇંદ્રિયવાળા તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા બે ઈદ્રિયવાળા તિર્યંચ યોનિમાંથી અથવા ત્રણ ઇંદ્રિયવાળા તિર્યંચ નિકોમાંથી અથવા ચાર ઇન્દ્રિયવાળા તિય ચ ચાનિકમાંથી આવીને અથવા પાંચ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૬