________________
વનસ્પતિકાય કે જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
સોળમાં ઉદ્દેશાને પ્રારંભ પંદરમા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ સેળમાં ઉદેશાનું નિરૂપણ કરે છે. આ ઉદ્દેશામાં તે વનસ્પતિ કાયિક જીવે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? વિગેરે વિષયનું નિરૂપણ કરે છે
“સાક્ષારયા મને! દોહિતો રિ’ ઈત્યાદિ
ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુને આ સૂત્ર દ્વારા એવું પૂછ્યું છે કેવાળ મરે! જશોહિંતો ! રવવનંતિ' હે ભગવન વનસ્પતિકાયિક જીવ કયા થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના સમાધાન નિમિત્તે પ્રભુ ગૌતમસ્વામીને કહે છે-“gવં પુરુષારૂ સરિો રો મળિયો” હે ગૌતમ! પૃથ્વિકાયિક જીને ઉદેશે જે પ્રમાણે કહેલ છે. એજ રીતે અહિયાં વનસ્પતિ કાયિક ઉદેશે પણ સમજી લેવું જોઈએ. જેથી વનસ્પતિ કાયના ઉદ્દેશામાં અને ઉત્પાત, પરિમાણ વિગેરેનું કાર્ય સંવેધ સુધીનું કથન સમજી લેવું. પરંતુ પૃથ્વીકાયિકના ગમે કરતાં આ કથનમાં જે જુદા પણું છે, તે બતાવતાં સૂત્રકાર “નવાં કાવાક્ષો વાવોરવવવું આ સૂત્ર પાઠથી તેઓએ એ બતાવ્યું છે કે-જ્યારે વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ કામાં ઉત્પન્ન થાય છે. “તારે પરિતિવસ્થiામે, જમણ' ત્યારે પહેલા, બીજા ચોથા અને પાંચમા આ ગામમાં “રિમાનમgણમાં ગતિરવિં અviતા કaaz'તિ એવું કહેવું જોઈએ. કે–તેઓ પ્રતિસમયે અવિ. છિન પણાથી નિરંતર પણાથી અનન્ત ઉત્પન્ન થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જ્યારે પૃથ્વી, અપૂ તેજ અને વાયુકાયિકમાંથી ઉદ્વર્તન (બહારની કળવું) કરીને જીવની ઉત્પત્તિ વનસ્પતિકાચિકેમાં થાય છે. ત્યારે પરિમાણના સંબંધમાં પહેલા કહેલ કથન જ કહેવું જોઈએ અને જીવ જ્યારે વનસ્પતિ કથિમાંથી આવીને વનસ્પતિ કોવિકેમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પહેલા, બીજા ચેથા અને પાંચમા ગમના સૂત્રમાં કહ્યા પ્રમાણેનું પરિમાણુ કહેવું જોઈએ તથા “ઝાદે વાઇફા' ઈત્યાદિ સૂત્રથી એ સમજાવ્યું છે કે-વનસ્પતિ કાયિકમાંથી જ અનંત જીવનું ઉદ્વર્તન થાય છે બીજામાંથી
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૪