________________
દંડકમાં રહેલા ની ઉત્પત્તિ રૂપ બાકીનું સઘળું કથન પૃથ્વીકાયના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું.
as કરો. મને ! ત્તિ હે ભગવન અકાયિક જીવના સંબંધમાં આપ દેવાનું પ્રિયે જે કથન કરેલું છે. તે તમામ કથન સત્ય જ છે. આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. સૂ.૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને તેરમો ઉદ્દેશક સમાસ ૨૪-૧૩
તેજસ્કાય મેં પૃથિવીકાયાદિ જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
ચૌદમા ઉદેશાને પ્રારંભ– તેરમાં ઉદ્દેશામાં અપૂકાયિકમાં પૃથ્વિકાયિક વિગેરેની ઉત્પત્તિને પ્રકાર બતાવીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ તૈજસકાયિકમાં પૃથ્વીકાયિકની ઉત્પત્તિને પ્રકાર બતાવવા અવસર પ્રાપ્ત આ ચૌદમા ઉદ્દેશાને પ્રારંભ કરે છે– “નકાચા મતે ! ગોહિતો ! વવનંતિ ઈત્યાદિ
ટીકાર્ચ–ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કેબૉકતા મને !' હે ભગવન તેજસ્કાચિકેમાં જીવ કયાંથી આવીને ઉપન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને એવું કહ્યું છે કે હે ગૌતમ! પૃથ્વી કાયિકના ઉદેશામાં કહેલ પ્રકારે અહિયાં પણ સઘળું કથન સમજી લેવું. અર્થાત-જે પ્રમાણે પૃથ્વિકાયિકોમાં જીવની ઉત્પત્તિ બતાવવા માટે ૧૨ બાર ઉદેશે કહેલ છે. એ જ પ્રમાણે તેજ કાચિકેમાં જીવની ઉત્પત્તિ બતાવવા આ તેજસ્કાયિક ઉદ્દેશે પણ સમજ. પૃથ્વીકાયિકના ઉદ્દેશાની અપેક્ષાથી આ ઉદ્દેશામાં જુદા પણું છે. તે સૂત્રકારે “વાં કિરૂં સંવેદું જ કાળેnt' આ સૂત્ર પાઠથી બતાવેલ છે. અહિયાં સ્થિતિ ત્રણ રાતદિવસની છે. અને સવધ નવે ગમમાં યથાયોગ્ય રીતે સ્વયં સમજી લે. આ તેજસકાયિોમાં તેના ઉત્પત્તિ થતી નથી. સં સં જેવ' આ કથન શિવાય બાકીનું બીજુ તમામ કથન પૂવીકાયિકના ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે જ છે તેમ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૨