________________
અષ્ઠાયિક જીવ તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તે શું તેઓ એક ઇન્દ્રિયવાળા તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે બે ઇન્દ્રિયવાળા તિર્ય. ચોમાથી આવીને અપૂકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ ઇંદ્રિયવાળાએમાંથી આવીને તેઓ અપકાયિકમાં ઉત્પન્ન થાય છે. અથવા ચાર ઇંદ્રિય. વાળા તિર્યામાંથી આવીને અષ્કાયિકેમાં ઉત્પન્ન થાય છે? કે પાંચ ઇન્દ્રિ યવાળા તિયામાંથી આવીને તેઓ અપકાચિકેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જીવ એકેન્દ્રિયોમાંથી આવીને પણ અપકાચિકેમાં ઉત્પન્ન થાય છે. યાવત તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને પણ જીવ અ૫કાયિકમાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે ભગવદ્ જે અપકાચિકેમાંથી એકેન્દ્રિય યાવત પાંચ ઇન્દ્રિયવાળા તિયોમાંથી આવીને જીવ અપકયિકમાં ઉત્પન્ન થાય છે. તે શું તેઓ સૂક્ષ્મ એકેન્દ્રિય વિગેરેમાંથી આવીને જીવ અપૂકાયિકેમાં ઉત્પન્ન થાય છે? કે બાદર એકેન્દ્રિયોમાંથી આવીને જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! બાદર એકેન્દ્રિયોમાંથી આવીને જીવ અપૂકાયિકેમાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-જે બાદર એકેન્દ્રિય તિયમાંથી આવીને જીવ અપકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત આદર એક ઇદ્રિયવાળા તિર્યંચ યોનિકામાંથી આવીને જીવ અપકાયિકોમાં ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત બાદર એક ઈંદ્રિયવાળા તિયામાંથી આવીને જીવ અપ્રકાયિકોમાં ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે -હે ગૌતમ ! પર્યાપ્ત બાદર એક ઇંદ્રિય તિર્યંચ યાનિકેમાંથી આવીને જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે. અને અપર્યાપ્ત બાદર એક ઇંદ્રિય તિર્યંચયોનિવાળા જીવોમાંથી આવીને પણ અપકયિકમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ રૂપથી પૃથ્વીકાયિકના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે. એજ પ્રમાણેનું સઘળું કથન અહિયાં અકાયિકોના પ્રકરણમાં પણ સમજવું.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–“gવીજાપ i મરે ! ને આવિ બાલા;gવવાિરા' હે ભગવન્ જે પૃથ્વી કાયિક જીવ અપ્રકાયિ કોમાં ઉત્પન્ન થવાને એગ્ય છે, “જે મ દેવફા ” એ તે પૃથ્વીકાયિક જીવ કેટલા કાળની આયુવાળા અકાયિકોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–ચમા ! હે ગૌતમ! “ગomi બંતોgિણ કરેલું પત્ત હે ગૌતમ! તે પૃથ્વીકાયિક જીવ જા. ન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા અ૫કાવિકેમાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની સ્થિતિવાળા અપ્રકાયિકમાં ઉત્પન્ન થાય છે,
ર્થ gઢવી ફરજોરિ માળિચરવો’ આ રીતે પૃથ્વીકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે બાકીનું તમામ કથન અહિયાં સમજવું જોઈએ. જેમકે-હે ભગ વન અપૂકાયિક જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ રીતના પરિમાણ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ પ્રતિસમય અવિચ્છિન્ન રૂપથી અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પ્રભુએ કહ્યું છે. તથા સંહનન દ્વાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૦