________________
દ્વાર અને અનુષંધ દ્વારના સબંધમાં છે, એજ વાત ‘નવર ટિર્ફ અનુવો ચ નફનેળ સારેસ' જિયોવમ' સૂત્રકારે આ સૂત્રપાઠથી સ્પષ્ટ કરેલ છે. અહિયાં સ્થિતિ અને અનુષધ જઘન્યથી સાતિરેક એ પલ્ચાપમ રૂપ અને ઉત્કૃષ્ટથી સાતિરેક એ સાગરોપમ રૂપ છે. આ રીતે અનુબંધ પણ જઘન્ય અને ઉત્કૃ ટથી એક પત્યેાપમ અને એ સાગરોપમ રૂપ છે. સેસ તે જેવ' આ રીતે સ્થિતિ અને અનુખ ધ શિવાયનું પરિમાણુ વિગેરે કાયસ વેધ સુધીનું કથન સૌધમ દેવના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એજ પ્રમાણે અહિયાં પણ સમજવું, તેં મતે ! તેવું મને ! ત્તિના વિર' હે ભગવન્ આ સઘળુ` કથન જે પ્રમાણે આપ દેવાનું પ્રિયે કહ્યું છે તે સઘળું સથા સત્ય છે. હું ભગવત્ આપતુ" કથન સથા સત્ય છે. આ રીતે કહીને ગૌતમસ્વામીએ ભગવાનને વદના કરી અને તેએને નમસ્કાર કર્યાં વાદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજમાન થયા સૂ શા
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેાવીસમા શતકના ખારમા ઉદ્દેશક સમાપ્ત ૫૨૪–૧૨ા
અપ્કાય મેં પૃથ્વીકાયાદિ જીવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ
તેરમા ઉદ્દેશાના પ્રારભ~~
બારમા ઉદ્દેશામાં પૃથ્વિકાયિકામાં પૃથ્વીકાયિક વિગેરે જીવાની ઉત્પત્તિના પ્રકારનું વર્ષોંન કરીને હવે સૂત્રકાર અકાયિકની ઉત્પત્તિના પ્રકારને તથા પૃથ્વીકાયિક વિગેરે કાયિકાની અકાયિકામાં ઉત્પત્તિને પ્રકાર ખતાલવા માટે ક્રમથી આવેલ આ તેરમા ઉદ્દેશ'નું નિરૂપણ કરે છે.-‘અલકાઢ્યા ન મળે ! ગોહિ'તોત્ર તિ' ઈત્યાદિ
ટીકા ...હે ભગવન અષ્ઠાયિક જીવા સ્રોતો' કયાંથી કયા સ્થાનથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ જે જીવા અકાયિકામાં ઉત્પન્ન થાય છે, તેઓ શુ' નૈચિકામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા તિય ચયોનિકામાંથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે દેવામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ જીવ નૈયિકામાંથી આવીને અાયિકામાં ઉત્પન્ન થતા નથી. પર ંતુ તિય ચામાંથી આવીને મનુષ્યોમાંથી આવીને અને દેવામાંથી આવીને જીવ અપ્રિયકામાં ઉત્પન્ન થાય છે આ સંબધમાં ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવુ' પૂછે છે કે-હે ભગવન્ ને
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૪૯