SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે તિષ્ક દેના પ્રકરણમાં કહેવામાં આવેલ સંહના, અવગાહના, સંસ્થાન લેશ્યા, વિગેરે સંબંધી તમામ કથન અહિયાં પણ કહેવું જોઈએ. પરંતુ તિષ્ક દેવેન પ્રકરણ કરતાં જે આ વૈમાનિક કપ પનક દેવના સંબંધમાં અંતર-જુદાપણું છે, તે સ્થિતિ અનુબંધ અને કાયસંધના સંબં ધમાં છે. એજ વાત સૂત્રકારે “બાર દિ અgધોય કનૈણં વઢિગોવર્મા, ૩. તેણં તો સાવનારું ઈત્યાદિ સૂત્ર પાઠથી પ્રગટ કરેલ છે. અહિયાં સ્થિતિ અને અનુબંધ જઘન્યથી એક પાપમાને છે, અને ઉત્કૃષ્ટથી તે બે સાગર પમાને છે. તથા કાયસંવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી અંતમુહૂર્તથી અધિક એક પાપમાને છે અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષ અધિક બે સાગ પોપમાને છે. “gaz’ આ રીતે આ સૌધર્મદેવગતિનું અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતના કમથી ભવ અને કાળની અપેક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી કાયસંવેધનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તથા બાકીના ગમાનું કથન જે રીતે આ સૌધર્મ દેવના સંબંધમાં પહેલે ગમ પરિમાણથી લઈને કાયસંવેધ સુધી પ્રગટ કરેલ છે. એ જ રીતે બાકીના ગમનું-એટલે કે બીજા ગમથી નવમા ગામ સુધીના આઠ ગમનું કથન પણ પરિમાણથી લઈને કાય. સંવેધ સુધીના કથનથી નિરૂપણ કરી લેવું. તે કથનમાં અને આ કથનમાં સ્થિતિ અને કાયવેધ શિવાય બીજુ કંઈ જુદા પણું નથી. એજ વાત સૂત્ર કારે “નવ ટિ વારાફેર્સ જ કાળઝા” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. બાકીના આઠ ગમેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી સ્થિતિ અને કાળા દેશ તથા કાયવેધ જુદા જુદા પ્રકારથી સમજવા “પર્વ વેદ નિ નવ ના માળિયા” સૌધર્મ દેવના કથન પ્રમાણે ઈશાન દેવના સંબંધમાં પણ નવ ગમે કહેવા જોઈએ. જેમકે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એ પ્રશ્ન કર્યો કે- હે ભગવન ઈશાન દેવ જ્યારે પૃવીકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, ત્યારે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન થાય છે? આ પ્રમાણેના તમામ પ્રશ્નોના ઉત્તરો જે પ્રમાણે પ્રભુએ તિષ્ક દેવની અતિશ–ભલામણથી સૌધર્મ દેના પરિમાણથી લઈને કાયવેધ સુધીના પૂર્વોક્ત પ્રકારથી નવ ગમના કથનથી જ આપેલ છે. તેમ સમજવું અર્થાત્ જે પ્રમાણે સૌધર્મ દેવના પ્રકરણમાં નવ ગમે જે રીતે કહેલ છે, એજ રીતે નવ ગમે ઈશાન દેવના પ્રકરણમાં પણ નિરૂપિત થયા છે. તેમ સમજવું. સૌધર્મ દેવ અને ઈશાન દેવના નવ ગમેમાં જે કાંઈ જુદાપણું છે તે સ્થિતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ४८
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy