SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ હિંતો વવવાતિ સૌધર્મ ક૫૫નક વૈમાનિક દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? “વાવ કરવુqોવામાજિયહિંતો રણવનંતિ યાવત્ અશ્રુત કલ્પપપન્ન વૈમાનિક દેમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયા” હે ગૌતમ! “Hોવામાણિફિસે વાળંતિ પૃથ્વીકાયિક જીવની ઉત્પત્તિ સૌધર્મ કહ૫૫નક વૈમાનિક દેવમાંથી આવીને થાય છે અને ઇશાન કો૫૫નક વૈમાનિક દે માંથી આવીને પણ થાય છે. બળા વર્ગકુમારમાણિહિંતો વવવ =તિ સનતકુમાર વૈમાનિક દેમાંથી આવીને વૃશ્વિકાયિક જીવની ઉત્પત્તિ થતી નથી. યાવત “જો અદqય લેવામાળિયહિંતો! વવજન્નત્તિ અયુત ક૫૫નક વૈમાનિક દેવમાંથી આવીને પણ તેઓની ઉત્પત્તિ થતી નથી. અહિયાં યાવ૫દથી “મહેન્દ્ર બ્રહ્મ લેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત અને આરણ આ દેવલેકે ગ્રહણ કરાયા છે. જેથી આ બધા દેવકોમાંથી આવીને પણ દેવ જીવની ઉત્પત્તિ પૃથ્વીકાયિકામાં થતી નથી. તથા કલ્પાતીત વૈમાનિક દામાંથી આવીને દેવ જેની પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ થતી નથી. પરંતુ સૌધર્મ અને ઈશાન આ બે કપમાંથી આવીને દેવ ની પૃથ્વીકાચિકેમાં ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે આ કથનને સારાંશ કહ્યો છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે –“રોડ્રમ ાં મ ! ને મરવા gaધી જાણ કરવાનg" હે ભગવન જે સૌધર્મ કલ્પમાને દેવ પૃથ્વીકાયિ. કેમાં ઉત્પન્ન થવાને ગ્ય છે. “થં મતે ! જરૂાસ્ટરિણું ૩વવન્નતિ” તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“પર્વ 1 નોસિચરણ રમ' હે ગૌતમ ! જે રીતે તિષ્ક દેના નવ ગમે કહેવામાં આવ્યા છે, એજ રીતે અહિયાં પણું નવ ગમકે કહેવા જોઈએ. તથા હે ભગવન સૌધર્મ ક૯પના દે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાધિકેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના સંબંધમાં પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું છે કે–હે ગૌતમ ! તે જઘન્યથી એક અંત મુહૂર્તની સ્થિતિવાળા દેવામાં ઉત્પન થાય છે, અને ઉત્કૃષ્ટથી તે ૨૨ બાવીસ હજાર વર્ષની રિથતિ વાળ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી એવું પૂછે છે કે-હે ભગવન એવા જે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું છે કે હે ગૌતમ ! એવા તે જ એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એજ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ४७
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy