________________
સણોણેof m૪િ બોવ વારસદારણે વાપીણા વાણા હું ગમણિશં” ઉત્કૃષ્ટથી તે એક લાખ ૨૨ બાવીસ હજાર વર્ષ અધિક એક પળેપમ છો વિશે સાવ ધરા’ આ રીતે તે જ્યોતિષ્ક દેવ રૂ૫ જીવ તે જ્યાતિષ્ક દેવગતિને અને પૃથ્વીકાયની ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં કામનાગમન – અવર જવર કરે છે. “પર્વ એવા કિ કામ માળિથવા ઉપર બતાવેલા ક્રમ પ્રમાણે પહેલા ગમ શિવાય બાકીના બીજા આઠે ગમે પણ સમજી લેવા, તથા અસુરકુમારના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ જાતિષ્ક દેવનું પ્રકરણ પણ એજ પ્રમાણેના નવ ગમેવાળું સમજવું પરંતુ અસુરકુમારના પ્રકરણમાં કહેલ રિથતિ–સ્થાન અને કાયસંવેધ કરતાં અહિના પ્રકરણમાં સ્થિતિ-સ્થાન અને કાયસંવેધમાં જુદા પણ આવે છે. જે ઉપર આવેલ સૂત્ર પાઠથી પ્રગટ કરાઈ ગયેલ છે. અર્થાત અસુરકુમારની સ્થિતિ અનેક પ્રકાર રણમાં જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમની કહી છે તથા કાયસંવેધ લવની અપેક્ષાએ બે ભવ ગ્રહણ કરવા રૂપ અને કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્ત આધક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષ અધિક સાધિક સાગરોપમને કહેલ છે. પણ અહિયાં તે રીતે કહેલ નથી. અહિયાં આ બનને દ્વારોનું કથન આ કથન કરતાં જુદી રીતે કહ્યું છે જેથી આ સ્થિતિદ્વાર અને કાયસંવેધ શિવાયના બીજા બધા દ્વારનું કથન અસુરકુમારોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું, તેથી જે આઠ ગમનું કથન અસુરકુમારના પ્રકરણ પ્રમાણે છે તે પ્રમાણે કહ્યું છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેમાચિહિં ! ૩રવારિ” હે ભગવન જે પૃથ્વીકાયિક વૈમાનિક દેશમાંથી આવીને ઉત્પન થાય છે? તે “ માળિયોહિંતો ઉન્નતિ’ gય રેમાનહિંaો કassiાંતિ શું તેઓ ક૯પપન્નક વૈમાનિક દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! હે ગૌતમ! “#mોલનજિયહિરો’ વાતિ નો પાક વેનિયતિ ! વવવ #તિ’ પૃથ્વિકાયિક કપ પન્નક વૈમાનિક દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત વૈમાનિક દેવેમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે પૃથ્વિકાવિક જીની ઉત્પત્તિ વૈમાનિક દેમાંથી જ આવીને થાય તો કાપાતીત વૈમાનિક દેવમાંથી આવીને થતી નથી. તે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જ્ઞરૂ થmોવાળા
હિરો વવતિ હે ભગવન જે કપિપપન્નક વૈમાનિક દેશમાંથી આવીને પૃથ્વિકાયિની ઉત્પત્તિ થાય છે, તે શું “
પોmોવાળિયેરે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૪ ૬