________________
ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! હે ગૌતમ!
વિનાતારાવિમાન' ચંદ્રવિમાન જતિષ્ક દેવમાંથી આવીને જીવ ત્યાં ઉતપન્ન થાય છે, અને યાવત્ તારાવિમાન તિક દેવમાંથી પણ આવીને ત્યાં ઉત્પન્ન થાય છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે – શોલિવે મરે! મણિપ પુરવીug” હે ભગવન જે તિષ્ક દેવો પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને
ગ્ય હોય તેઓ કેટલા કાળની સ્થિતિવાળા પૃશ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“શ્રદ્ધી 11 અકુરકુમાર' હે ગૌતમ! જે રીતે અસુરકુમારોના પ્રકરણમાં પરિમાણ વિગેરે વિષય સંબંધી નવ ગમે કહેવામાં આવ્યા છે, એજ રીતે અહિયાં પણ--અર્થાત્ આ જતિષ્ક દેના પ્રકરણમાં પણ પરિમાણ ઉત્પાત, વિગેરે તમામ કથન કહેવું જોઈએ. પરંતુ અસુરકુમારોમાં પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે જુદા પણું છે. તે “પ્રજા તેના ઘomત્તા' આ પ્રમાણેની છે. આ તિષ્ક દેને એક તેલેશ્યા જ કહી છે. અને અસુરકુમાર પ્રકરણમાં લેસ્થા દ્વારમાં ચાર લેખાએ કહી છે. જ્ઞાન દ્વારમાં અહિયાં “નિ જાળા તમિત્ર ગણાળા નિવ' મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન તથા મતિજ્ઞાન; થતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન નિયમથી હોય છે. કેમકે જ્યોતિષ્કદે માં અસંશી જીવની ઉત્પત્તિ થતી નથી. કેવળ સંજ્ઞી જેની જ ઉત્પત્તિ થાય છે. તેથી તેઓમાં ઉત્પત્તિના સમયે જ સમ્યગૂ દષ્ટિને સદ્ભાવ હોય છે. જેથી તેને ત્રણ જ્ઞાન કહ્યા છે. અને તેથી જુદાને મતિજ્ઞાન વિગેરે ત્રણ અજ્ઞાને કહ્યા છે.
હું કoળેof vમાજ સિવ' સ્થિતિ જઘન્યથી અહિયાં પાપમના આઠમા ભાગ પ્રમાણુની કહી છે. અર્થાત-એક પલયના આઠમાં ભાગ રૂ૫ છે. સૂત્રમાં જે “અદૃમાપવિમ' એવું કહેવામાં આવ્યું છે. તે અવયવમાં સમુદાયના ઉપચારથી કહેલ છે. તે આવી રીતનું આ કથન તારક દેવીની દેવી
ને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. કેમકે તેઓજ આ પ્રકારના આયુવાળી હોય છે. “શોરે વઢવમ વાસણયહૂદા અમહિ” તથા ઉત્કૃષ્ટથી સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. આ રીતની ઉત્કૃષ્ટ સ્થિતિ કથન ચંદ્રવિમાનના દેવોને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. “ગજુવો સ્થિતિના કથન પ્રમાણે અનુબંધ પણ જઘન્યથી એક પલ્યના આઠમાં ભાગ પ્રમાણને છે. અને ઉત્કૃષ્ટથી એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ પ્રમાણને છે. કાયસંવેધ અહિયાં ભવની અપેક્ષાથી બે ભને ગ્રહણ કરવા રૂપ કહેલ છે. અને કાળની અપેક્ષાથી તે “જહાં અમાર્જિનો સંતોમુત્તમ મહિ” જઘન્યથી એક અંતર્મુહૂર્ત અધિક પલ્યના આઠમા ભાગ પ્રમાણને છે. અને
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૪૫.