SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વાળમતહિં કિ વવનંતિ પિશાચ વાન વ્યતરોમાંથી આવીને જીવ પૃષ્યિ. કયિકમાં ઉત્પન્ન થાય છે, યાવત્ ગંધર્વવાન વ્યંતરોમાંથી પણ આવીને જીવ પૃથ્વીકાયિકમાંથી ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-વાળમંતર મં! જે વિર પુજા કવાદિષત્ત” હે ભગવદ્ વાન વ્યતર દેવ જે પ્રશ્વીકાયિકે માં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તેઓ કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિ કેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે. કે-guઉં કુમારરિણા નવ જમા મળવા” હે ગૌતમ ! આ સંબંધમાં પણ-એટલે કે વાન વ્યંતર દેના સંબંધમાં કરવામાં આવેલ આ પ્રશ્નના ઉત્તરમાં પણ અસુરકુમારના ગામની માફક જ નવ ગમે કહ્યા છે. અર્થાત્ જેવી રીતે અસુરકુમારોના નવ ગમે કહ્યા છે તે જ પ્રમાણે આ વાન તેરે ના પણ નવ ગમે અહીયાં કહી લેવા. અર્થાત્ વાન વ્યતર માંથી આવીને જીવ કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિ વાળા પૃથ્વી. કાયિકમાં ઉત્પન્ન થાય છે. એ જ રીતે વાનવ્યંતર દેવમાંથી આવીને પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે પુરેપુરૂં અસુરકુમારનું પ્રકરણ અહિયાં કહેવું જોઈએ. પરંતુ અસુરકુમારના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જુદાપણું છે. તે આ પ્રમાણેનું છે. “નવરં દિડું ઢાઢ ર કાળે ના” આ પ્રકરણમાં સ્થિતિ અને કાયસંવેધમાં જુદાપણું છે. “ટિ કહૃomળ સવારસદા ' અહિયાં સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને “વરસે સ્ટિવન' ઉત્કૃષ્ટથી એક પલ્યોપમની છે અસુરકુમારના પ્રકરણમાં તેઓની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહી છે. અને ઉત્કૃષ્ટથી તે સાતિરેક-કંઈક વધારે એક સાગરોપમની કહી છે. આ રીતે અસુરકુમારના પ્રકરણમાં કહેલ સ્થિતિની બાબતમાં જુદાપણુ આવે છે. “i તહેવ’ સ્થિતિના કથન શિવાયનું બાકીનું તમામ કથન અસુરકુમારના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ જોરહંત વવતિ' હે ભગવન જે દેવભવ તિષિક દેવમાંથી આવીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે કે પરિમાળોતિર્દિતો ૩૨વનંતિ’ શું તેઓ ચંદ્રવિમાન તિષ્ક માંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે “જાવ તારાવિમળાવિયહિં રાતિ” યાવત તારા વિમાન જતિષ્ક દેમાંથી આવીને ત્યાં શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ४४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy