SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ વિ નરન્નેને રણવાસઘા સોળે સૂનારૂં પઢિોવમા” ઈત્યાદિ સૂત્ર પાઠથી બતાવેલ છે. આ સૂત્રથી તેઓએ એ સમજાવ્યું છે કે-નાગકુમારની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે. પરંતુ ઉત્કૃષ્ટથી તે કંઈક ઓછી બે પાપમની છે. પહેલાના પ્રકરણમાં જે કે જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહે માં આવી છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિ સાતિરેક કંઈક વધારે સાગરોપમની કહી છે પરંતુ અહિયાં તે પ્રમાણે કહ્યું નથી. અહિયાં તે તે જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી બે પલ્યોપમની કહી. છે. “gs ગgવંધો વિ’ સ્થિતિના કથન પ્રમાણે અહિયાં અનુબંધનું કથન પણ સમજવું તથા કાયસંવેધ ભવની અપેક્ષાથી પહેલા પ્રકરણ પ્રમાણે જ છે. એટલે કે ભવની અપેક્ષાથી બે ભેને ગ્રહણ કરવા રૂપ છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષને છે, અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષ અધિક દેશોન પો. પમાત્મક છે. “gવં ઇવવિ જમા અમુકુમારામufસા” આ પ્રમાણે નવે કામ અસુરકુમારોના ગમ પ્રમાણે છે. તેમ સમજવું. જે રીતે અસર. કમરના નવ ગમે કહેવામાં આવ્યા છે. એ જ રીતે નાગકુમારના પણ નવ ગમો કહેવા જઈ એ. જયાં ડિરું વાછાણે જ કાળકા' પરંતુ નાગકુમારની સ્થિતિમાં અને કાળની અપેક્ષાથી કાયસંવેધમાં જુદા પડ્યું છે. આ જુદાપણું એ રીતે છે કે સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી દેશના બે પલ્યોપમની તથા કાયસંવેધ કાળની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનો અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષ અધિક દેશેન બે પલ્યા. પમાને છે. આ પ્રમાણેના કથનથી તે બધુ પહેલા (આગળના) પ્રકરણમાં જ પ્રગટ કરી દીધું છે. “કાવ થળિયકુમાર નાગકુમાર પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સ્વનિત કુમાર સુધીના બધા એટલે કે-પરિમાણુ ઉત્પાત, વિગેરે પ્રકર નું કથન પણ સમજવું અહિયાં યાત્પદથી સુવર્ણ કુમાર વિગેરેને ગ્રહણ કર્યા છે. આ પ્રમાણે આ ભવનપતિ સંબંધીનું કથન છે. “વાળને હિતો સવાલ 'તિ જે વનયનરમાંથી આવીને જીવ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે તે “%િ જિલાયકાળમંફિત સવારિ વાવ બંધાવામંદિંતો સાવ શું તેઓ પિશાચ જાતિના વનવ્યંતરમાંથી આવીને પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? અથવા યાવત્ ગંધર્વોમાંથી આવીને પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાત્પદથી ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, કિપુરૂષ અને મહારગાનું ગ્રહણ થયું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ” હે ગૌતમ! “વિતા વાળમંતહિં તો સાવકજ્ઞતિ જ્ઞાવ ધરા શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૪ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy