________________
ઇન્દ્રિયા વાળા હાય છે. સમુદ્દાત દ્વારમાં તેઓને સાત સમુદ્ધાતા પૈકી ૬સમુવાચા' પાંચ સમુદ્દાત હાય છે. એટલે કે વેદના, કષાય, મારણાન્તિક, અને તૈજસ સુધીના પાંચ સમુદ્લાતા હૈાય છે. ‘વેચળા દુષિા વિ’તેઓને સાતા અને અસાતા રૂપ અને પ્રકારની વેદના ડાય છે. વેદ્નારમાં તેઓ ‘સ્થિત્રેયના વિપુર્ણિવેચના વિ’શ્રીવેદવાળા પણ હોય છે અને પુરૂષ વેદ વાળા પશુ હાય છે. ‘નો ળવુ’સવેચા’પરંતુ તેએ નપુંસક વેઢવાળા હાતા નથી, સ્થિતિદ્રારમાં ‘ર્ફેિ નનેળ ચાલસદ્ન્નાફ ઉપેામેળ સામેળ સાપદેવમં’ તેમની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હાય છે અને ઉત્કૃષ્ટથી કઇક વધારે એક સાગરે પમની હોય છે. અવસાળા અસવેળાં વસત્થા વિ અવવસ્થા વિ” તેને અધ્યવસાય અસખ્યાત હોય છે અને તે શુભ રૂપ પણ હાય છે. અને અશુભ રૂપ પણ હ્રય છે. ‘અનુષંષો ના ટિ' અનુબંધદ્વારમાં અહિયાં સ્થિતિ પ્રમાણેના જ અનુખ ધ હાય છે. આ અનુષધ અહિયાં જધન્યથી દસ હજાર વર્ષના અને ઉત્કૃષ્ટથી તે કંઇક વધારે એક સાગરોપ મને છે. દાચ વેદો મારેસેળ તો માળા" કાયસ વૈધ ભત્રની અપેક્ષાએ એ ભવા ગ્રહણુ કરવા રૂપ અને ‘જાહાલેન કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત અધિક દસ હજાર વર્ષના અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હજાર વર્ષ અધિક સાતિરેક સાગરપમના છે. સાતિરેક સાગરોપમ અસુરકુમારામાં અને ૨૨ ખાવીસ હજાર વર્ષાં પૃથ્વીકાયિકામાં તેની સ્થિતિને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. વઢ્ય ારું બાવ ના આ રીતે તે દેવજીવ દેવગતિનુ અને પૃથ્વીકાયિક ગતિનું સેવન કરે છે, અને એટલાજ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે.
એ રીતે આ પહેલા ગમ કહ્યો છે.
નવ
ä નવ ત્રિમા ઊંચવા' આ મતાવેલ પહેલા ગમ પ્રમાણે જ ગમે! સમજવા-ખીજા ગમથી લઇને નવમા ગમ સુધીના આઠ ગમા પહેલા ગમ પ્રમાણે જ છે. તેમ સમજવુ'. ‘વર્ગ મન્નિg સિપુ વિનમહતુ અરમારતાં સિવિલેન્નો જ્ઞાળિયા' પર ́તુ વિશેષપણુ' એ મધ્યના જે ૪-૫-૬ એ ત્રણ ગમે છે અને છેલ્લા જે ૭-૮-૯ એ ત્રણ ગમે છે. તેમાં અસુરકુમારોની સ્થિતિના સંબંધમાં જુદા પણ છે. મધ્યના ત્રણ ગમેામાં અસુ રકુમારાની જન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, તથા છેલ્લા ત્રણ ગમેામાં સાધિક સાગરોપમ છે. પૈસા કોાિ ચેક હસ્ટ્રી' ખાકીનું બીજુ તમામ કથન આ ગામાં પહેલા ગમ પ્રમાણે છે. તેમ સમજવુ. આ તમામ ગમેામાં કાયસ વેષ એ ભવેાને ગ્રહણ કરવા રૂપ છે. અને યાવતુ નવમા ગમમાં હાહા ફેલેન્ગ' કાળની અપેક્ષાએ જન્યથી રર ખાવીસ હજાર વર્ષ' અધિક સાધિક સાગરે પમ રૂપતથા વેળ’ઉત્કૃષ્ટથી પણ ૨૨ ખાવીસ હજાર વર્ષ અધિક સાધિક સાગરોપમ રૂપ છે. આ રીતે આ જીવ સુરકુમાર દેવના જીવ સુ રકુમાર ગતિનુ' અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલાજ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે, એ પ્રમાણે આ કાયસ વેધ રૂપ છેલ્લે ગમ કહ્યો છે. ા. પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૪૧