SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્રિય “રW of તે મામાજિજ્ઞા તે સમજવઢિયા' તેમાં જે ભવધારણીય શરીર છે. તે સમચતુરસ્ત્ર સંસ્થાન વાળા હોય છે. અને “તસ્થ of છે તે સત્તાવેટિવ સે નાણાંકtળસંકિયા” તથા જે ઉત્તરકિય શરીર હોય છે. તેને કેઈ નિશ્ચિત આકાર લેતા નથી. તે તે અનેક આકારવાળું હોય છે. કેમકે દેવ પિતાની ઈચ્છા અનુસાર તેને અનેક આકાર વાળું બનાવી લે છે. લેસ્યાદ્વારમાં ફેરફારો વત્તા તેઓને ચાર લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા ૧ નીલેશ્યા ૨ કાપતિકલેશ્યા ૩ તૈજસલેણ્યા ૪ દષ્ટિદ્વારમાં “ફ્રિી તિવિધિ તેઓને સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ, અને મિશ્રદષ્ટિ એ ત્રણે પ્રકાકારની દષ્ટિએ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ સમ્યગ્ર દષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્રદષ્ટિવાળા પણ હોય છે. જ્ઞાનદ્વારમાં-તિનિ બાળા નિયમ તેઓને નિયમથી મતિજ્ઞાન શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય છે. આ ત્રણે જ્ઞાન તે સમ્યગૂ દષ્ટિ દેવમાં હોય છે. કેમકે જે અસુરકુમાર દેવ અસંસિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હેતું નથી. તથા જે અસુરકુમારે અસંગ્નિમાંથી આવતા નથી તેઓને વિર્ભાગજ્ઞાન હોય છે. તેથી અહિંયા અજ્ઞાનમાં ભજનાથી કહ્યું છે. ગદ્વારમાં “કોને તિવિહોવિ' તેઓને મનગ વચનગ અને કાયમ એ ત્રણે પ્રકારના વેગ હોય છે. ઉપગદ્વારમાં “ઘણો સુવિgો વિ' તેઓને સાકાર ઉપગ, અને અનાકાર ઉપગ તેમ બન્ને પ્રકારના ઉપગે હોય છે. સંસીદ્વારમાં–જાર સન્નાલો તેમને આહાર ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. કષાયદ્વારમાં “વત્તારિ કરાયા” ફોધ, માન માયા, અને લેભ એ ચાર કષાચો હોય છે. ઇન્દ્રિય દ્વારમાં તેઓ “વિચાર” પાંચે અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય છે. આ ત્રણ જ્ઞાન તે સમ્યગૂ દષ્ટિ દેવમાં હોય છે. કેમકે જે અસુરકુમાર દેવ અસંશિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હેતું નથી. તથા જે અસુરકુમારે અસંશિમાંથી આવતા નથી તેઓને વિભાજ્ઞાન હેય છે. તેથી અહિંયા અજ્ઞાનમાં ભજનાથી કહ્યું છે. ગદ્વારમાં ‘કોને તિવિવિ' તેઓને માગ વચનગ અને કાયયોગ એ ત્રણે પ્રકારના વેગ હોય છે. ઉપગદ્વારમાં “વોને સુવિણો વિ' તેઓને સાકાર ઉપયોગ, અને અનાકાર ઉપગ તેમ બન્ને પ્રકારના ઉપગે હોય છે. સંજ્ઞીદ્વારમાં–જરારિ સન્નાળો’ તેમને આહાર ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. કષાયદ્વારમાં “ત્તાર લાગા’ ક્રોધ, માન માયા, અને લેભ એ ચાર કષાયો હોય છે. ઇંદ્રિય દ્વારમાં તેઓ “ચિંતિયા” પાંચે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ४०
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy