SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ યાવત્ સંહનન પણાથી પરિણમતા રહે છે, કેમકે આંતરડાં વિગેરે હાતા નથી. પરંતુ ઇષ્ટકાંત પુદ્ગલે જ તેઓના શરીરના આકારથી પરિણમે છે. ચાવપદથી ગ્રહણ કરાયેલ નીચે પ્રમાણેના પાઠથી પ્રમાણે છે. 'जेवट्ठी, णेत्र छिरा, णेव ण्हारु, णेव संघयणमत्थि जे पोगल्ला, इट्ठा, कंता पिया, मणुन्ना, मणामा ते वेसि सरीर संघायत्ताएत्ति' આ સૂત્ર પાઠને અભિપ્રાય એ છે કે-તેના શરીરમાં હાડકા હોતા નથી. નસેા હોતી નથી. સ્નાયુ પણ હોતા નથી સહનન પણ હાતા નથી. તાપણુ જે પુષલ ઇષ્ટ કાંત, પ્રિય, મનેાજ્ઞ, અને અમનેાજ્ઞ છે. તે પુāા તેઓના શરીરના સ`ઘાત રૂપથી શરીરના આકારથી પરીણમતા જ રહે છે. કહેવાનું તા ફક્ત એજ છે કે સહનન રૂપ હાડકા વિગેરેના અભાવમાં પણ તેઓને શરીર સપત્તિ હાય જ છે, હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-àસિળ મતે નીવાનું માહિયા સરીફ્ળા વળત્ત' હે ભગવન્ તે દેવ જીવાના શરીરની અવગાહના કેટલી વિશાળ કહી છે ? કે વૈષમા ! કે ગૌતમ ‘યુવિા વળજ્ઞા’ તેઓના શરીરની અવગાહના બે પ્રકારની કહી છે. ‘તજ્ઞા’ તે આ પ્રમાણે છે. મવધાનિષ્ના ચ ઉત્તરવેત્રિયા થ’એક ભવધારણીય અને બીજી ઉત્ત વૈક્રિય ‘તત્વ ના આ અવયાનિના સા નળનું અનુસરણ અસંવેગ્નરૂ માળ” તેમાં જે ભવધારણીય અવગાહના છે. તે જધન્યથી ગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણવાળી છે. અને જોલે† સત્ત રળિશો’ ઉત્કૃષ્ટથી સાતરનિ હાથ પ્રમાણવાળી છે. અહિંયા જે જઘન્યથી આગળના અસ ખ્યાતમાં ભાગ પ્રમાણની અવગાહના કહી છે. તે તેના ઉત્પાતકાળના સમયની કહેવામાં આવી છે. બાંધેલી મુઠ્ઠીવાળા હાથનુ નામ ત્નિ છે. તથા ‘સહ્યાં ના સાસત્તરવેવિયા સા નન્નેનું બાનુન્નસ લેનમા’ઉત્તર વૈક્રિય રૂપ જે અવગાહના છે તે જઘન્યથી આંગળના સખ્યાતમાં ભાગ રૂપ છે અને ‘જોતેવં લોચળપ્રયÆÄ' ઉત્કૃષ્ટથી તે ૧ લાખ ચેાજનની છે. ઉત્તર વૈક્રિય અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાતમાં ભાગ રૂપ કહેવામાં આવી છે. તે આભાગજનિત હાવાથી કહેવામાં આવી છે. તેમાં એવુ' સૂક્ષ્મપણુ' હેતું નથી. કે જે સૂક્ષ્મપણ' ભવધારણીય અવગાહનામાં હાય છે. કરાથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તેલિ નંમતે ! નૌવાળ બ્રી રાજિસંઢિયા પત્તા' હે ભગવન્ ! તે દેવ રૂપ જીવેાના શરીરા કા સંસ્થાન વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ગોયમા ! હું ગૌતમ ! તુષિા વળત્તા' તેના શરીરે એ પ્રકારના સસ્થાનવાળા હાય છે, ‘મધાનિકના ચ ઉત્તરવેલિયા ચ' એક ભધારણીય અને બીજુ ઉત્તર તેમના શરીરમાં હાડકાં વિગેરે વિશેષણેાવાળા એજ વાત અહિંયાં ખતાવેલ છે. જે આ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૩૯
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy