________________
હૅવે સંજ્ઞિ મનુષ્યને અધિકાર કહેવામાં આવે છે, ‘જ્ઞરૂ પ્રશિ’ ઇત્યાદિ હું ભગવન્ જો સ'ની મનુષ્યમાંથી આવીને જીવ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે શુ' તે સ ંખ્યાત વર્ષની આયુષ્યવાળા સજ્ઞી મનુષ્ચામાંથી આવીને જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા- અસ`ખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની મનુષ્યમાંથી આવીને જીવ પૃથ્વીકાયિકમાં ઉપન્ન થાય છે ? આજ પ્રશ્ન 'कि' संखेज्जवाचा उयसन्निमणुस्सेहिं तो उववज्र्ज्जति असंखेज्जवासाज्यसंन्निमणुસ્પે'િતો ખંતિ' આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે—ળોચમા ! હું ગૌતમ ! ‘મિનુસ્લે ૢિ'તો નવ તિ’ સખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યેામાંથી આવીને જીવ પૃથ્વીકાયિ કોમાં ઉત્પન્ન થાય છે. નો સંલેવાનવય નિમણુસ્સેન્દ્િતો છત્રય તિ' અસખ્યાત વષઁની આયુષ્યવાળા સન્ની મનુષ્યમાંથી આવીને જીવ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતા નથી કેમકે સખ્યાત વષઁની આયુષ્યવાળાઓના જ પૃથ્વીકાચિકામાં ઉત્પન્ન થાય છે. સખ્યાત વર્ષની આયુષ્યવાળાઓના ત્યાં કાઈ પણ રીતે ઉત્પાત થતા નથી.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-રૂ સંલેજ્ઞવશ્વાચનગિનનુસ્નેહિ તો લવત્ર 'તિ' હે ભગવન્ જો સખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની મનુ મ્યામાંથી આવીને જીવના પૃથ્વીકાયકામાં ઉત્પાત-ઉત્પત્તિ થાય છે, તા જિ’ પગન્નનુંલેક વાલાથનિમણુË'િતો ગયŘત્તિ' શું તે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે ‘અપનત્તસંહે નવાન્નાથજીન્નમનુસ્સેહિંતોન્નત્રńતિ' અપર્યાપ્ત અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સસી મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-નૈચમા ! કે ગૌતમ ! (રાલ ધા सायभिमणुरहितो उववज्जंति अपज्जस खेज्जवात्रा साउय एन्निमणुस्से हितो વિ. જીવ સિ' પર્યાપ્ત સંખ્યાત વષઁની આયુષ્યવાળા સુશી મનુષ્યેામાંથી આવીને પણ તે ત્યાં ઉત્પન્ન થાય છે. અને અપર્યાપ્ત સખ્યાત વર્ષની આયુષ્યવાળા સજ્ઞી મનુષ્યમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે--સતિ મનુત્તે મળે ! ને મવિશ્વુઢીચાત્તુ વપજ્ઞતર્ હે ભગવન્ જે સંજ્ઞી મનુષ્ય પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થવાને ચાગ્ય છે, ‘તે જ મને ! વેલયાટ્રિયુ ૩ત્રયજ્ઞતિ' તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-મેચમાં !' હૈ ગૌતમ! ‘નળાં બંતોવ્રુદ્રિતુ વર્ષાંતિ' તે જધન્યથી એક અંતમુહૂતની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે. અને ‘છોલેળ યારી વાચસ દ્વિપનું॰' ઉત્કૃષ્ટથી તે ૨૨ ખાવીસ હજાર વર્ષની સ્થિ તિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૩૫