SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અવગાહના વિગેરેના કથનથી લઈને નવ પ્રકારથી વિશેષપણુ જઘન્ય સ્થિતિ વાળા હાવાથી થયેલ છે. ‘તેમ તું જેવ’આ નવ પ્રકારના વિશેષપણા શિવાયનું ખાકીનું તમામ કથન પરિમાણુ, ઉત્પાત વિગેરે સંબંધનું રત્નપ્રભા પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે ‘પદ્ધિત્તુ તિવુ વિ ગમણુ ગહેવ દમામ’ છેલ્લા ત્રણ ગમેામાં એટલે કે—સાતમા, આઠમા અને નવમાં ગમમાં પિરમાણુ વિગેરેનું કથન પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનુ' સમજવું. પરંતુ છેલ્લા આ ત્રણ ગમામાં ‘નવર' ટર્ફ અનુષષો ગમ્ભેળ પુથ્થોટી' પહેલા ગમ કરતાં આ પ્રમાણેનું જુદા પણ છે કે-આા છેલ્લા ગમેામાં સ્થિતિ અને અનુષંધ જઘન્ય પૂર્વ કાટિ રૂપ અને ઉત્કૃષ્ટથી પણ પૂવર્કટિક રૂપ જ છે. લેસ' તે ચેવ’ ખાકીનું ખીજુ તમામ કથન આ સ્થિતિ અને અનુષ'ધ શિવાયનું પહેલા ગમના કથન પ્રમાણેનું જ છે. સૂ. ૪ મનુષ્યોં સુ આકર પૃથ્વીકાયમેં ઉત્પત્તિ કા નિરૂપણ ‘નરૂ મનુસ્મે'િતો સન્મતિ' ઇત્યાદિ ટીકા-જો એમ કહેવામાં આવે કે—પૃથ્વીકાયિક મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે ‘`િ સન્નિમનુસ્લે'િતો યજ્ઞતિ અન્તિમજી ઐહિતો તિ' શું તે સન્ની મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ અસ`જ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમરવાસીને કહે છે કે-હૈ ગૌતમ ! 'सन्नि मणुरसेहिंतो उववज्जति, અસન્તિમનુન્સેહિ તો.ત્રિવનાંતિ' પૃથ્વીક યિકમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય એવા જીવ સન્ની મનુષ્ચામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને અસ'ની મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘અગ્નિરજુસ્સેન અને ! ને વિદ્પુટીજા મુત્રøિત્ત' કે ભગવત્ જે અસ”ની મનુષ્ય પૃથ્વીકાયકમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, વે નં મતે ! જેથચારુતિ' એવા મનુષ્ય કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-છ્યું ના અવન્તિવ વિયિતિરિયલોનિયલ॰' હે ગૌતમ! જે રીતે જધન્ય કાળની સ્થિતિવાળા અસ'ની પચેન્દ્રિય તિયચના ત્રણ ગમા કહ્યા છે, તેજ રીતે આ સન્ની મનુષ્યના સંબંધમાં પણુ આદિના ત્રણ ઔઘિક ગમા કહેવા જોઈએ, કેમકે~કે-આ અજઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હાય છે. આ કથનનું તાપ પ્રમાણેનું છે. જે અસ'ની મનુષ્ય પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, હું ભગવન્ એવા તે મનુષ્ય કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા તે મનુષ્ય જઘન્યથી અંત ઙૂત'ની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હજાર વર્ષોંની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૩૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy