SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ'અશ્વમાં જે પ્રમાણેનું કથન પહેલા પ્રકરણમાં કરવામાં આવ્યુ છે. તેજ પ્રમાણેનું અહિયાં પણ તમામ કથન સમજવું. યાવત્ કાલની અપેક્ષાએ કાય સવેધ અહિયાં જધન્યથી એ અતર્મુહૂતના અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેડિટ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષીના છે આજ કથત ‘લાવ હાજાહેરળ નળે अतोमुत्ता उक्कोसेण चत्तारि पुव्वकोडोओ अट्ठासीईए वाससहस्सेहि अन्महिચત્રો' આ સૂત્રપાઠથી ખતાવેલુ છે. આ રીતે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલ તે સખ્યાત વષઁની આયુષ્યવાળા સની પાંચેન્દ્રિય તિય ચ જીવ તે ગતિનુ’ પ‘ચેન્દ્રિય તિયચ ગતિનુ અને પૃથ્વીકાયની ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન-અવર જવર કરે છે. ‘વં સર્યો નવસુ વિ ગમતુ નહીં અસન્નીને તહેવ નિવત્તેશ્વ” આ રીતે કાયસ વેધ નવે ગમેામાં અસ'ની પ'ચેન્દ્રિય તિય ઇંચ જીવના કથન પ્રમાણે સમજવે, કેમકે-પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય સની અસંજ્ઞી જીવા જધન્યથી એક અંતમુહૂતની આયુષ્યવાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટિની આયુષ્યવાળા હાય છે. ‘દહીં હૈ આમુિ સિપુ વિનમણુ વધવ પરિમાણુ, સહનન, વિગેરેનું કથન રૂપ લબ્ધિ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થયાને ચૈાગ્ય સની જીવને પહેલાના ત્રણ ગમેામાં, રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા ાગ્ય સ ́ી જીવના કથન પ્રમાણે જ છે તથા વચલા ત્રણ ગમેામાં પણ આ રત્નપ્રભામાં ઉત્પન્ન થવા ચૈાગ્ય સંજ્ઞી જીવના કથન પ્રમાણેનું જ કથન સમજવાનું છે. પરંતુ તે કથનમાં એટલે કે વચલા નવ ગમે!માં જે જુદાપણુ' છે તે આ પ્રમાણે છે, જે ‘નવર માર્ં બાળત્તર્' આ સૂત્ર કહેલ છે. ઓશાળા ગગુલ અલ લેજ્ઞમાં' શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસ ëાતમાં ભાગ પ્રમાણુની જ છે. ૧ ત્તિન્નિ છેલ્લો' લેસ્યા દ્વારમાં અહિયાં કૃષ્ણ, નીલ, અને કાર્પાતિક એ ત્રણ લેશ્યાઓ હાય છે, દૃષ્ટિ દ્વારમાં તેએ મિથ્યા દૃષ્ટિવાળા હોય છે. ૩ ‘વો અન્નાળા’ તેએ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ એ અજ્ઞાનવાળા હાય છે. ૪ ચૈાગ દ્વારમાં-તે કાયયાગવાળા જ હાય છે. મનેચેગવાળા અને વચન ચૈાગવાળા હાતા નથી. પ ‘ત્તિન્નિ સમુ પાયા' સમુદૂધાત દ્વારમાં તેઓને વેદના, કષાય અને મારણાન્તિક એ ત્રણ સમુદ્લાતા હૈા- છે. ૬ નિમ્મેળ ગોમુહુર્ત્તજોને નિ અતોમુત્યુત્તે’ અહિયાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અ'તમુહૂત'ની હાય છે. ૭ અવ સસ્થા બાવલા' અથવસાય દ્વારમાં અહિયાં અધ્યવસાય અપ્રશત-અશુભ હૈાય છે. ૮ ‘અનુષ’ધો ના 'િ સ્થિતિના કથન પ્રમાણે અહિયાં અનુખ ધનુ કથન જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂત નું છે. હું આ રીતે અહિયાં આ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૩૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy