________________
કથનથી જે જુદાપણું છે તે પ્રગટ કરવા સૂત્રકાર ‘લોત્તેજના૦' આ સૂત્ર પાઠ કહે છે. આ સૂત્રપાઠથી તેએ એ સમજાવે છે કે-અહિયાં શરીરની અવ ગાહના જઘન્યથી આંગળનાં અસ`ખ્યાત ભાગ પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી કોલેન લોચનાÄ' એક હજાર ચૈાજનની છે. સંસ્થાનદ્વારમાં અહીં હૂંડક સંસ્થાન હાય છે. વૈશ્યાદ્વારમાં કૃષ્ણુ, નીલ અને કાપાતક એ ત્રણ લેશ્યાએ હાથ છે. દૃષ્ટિ દ્વારમાં તેઓ સમ્યગ્ દૃષ્ટિવાળા પણુ હાય છે, મિથ્યાષ્ટિવાળા પણ હાય છે. પરંતુ મિશ્રષ્ટિ વાળા હતા નથી. જ્ઞાનદ્વારમાં અહિયાં એ જ્ઞાન અને બે અજ્ઞાન નિયમથી હાય છે, આ અસ'ની પ'ચેન્દ્રિય તિય સ ચેાનિવાળા જીવા મનાયેાગવાળાં હાતા નથી. બાકીના કાયચાગ અને વચનયાગ એ એ ચેાગવાળા હાય છે, ઉપયાગ દ્વારમાં તેઓ સાકાર અને અનાકાર એ એઉ ઉપચાગવાળા હોય છે. સ'જ્ઞા દ્વારમાં તેઓને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હૈાય છે. કષાયદ્વારમાં તેઓ ક્રોધ, માન, માયા, અને લાભ એ ચાર કષાયાવાળા હોય છે, ઇન્દ્રિયદ્વારમાં તેઓને શ્રેત્ર (કાન) ચક્ષુઆંખ ધ્રાણુ (નાક) રસના (જીભ) અને સ્પન એ પાંચ ઇંદ્રિયા હાય છે. ‘સિર્ફ અનુબંધો ય નર્ભેળ અંતોમુદુતેં' અહિયાં સ્થિતિ અને અનુબ ંધ જઘન્યથી એક અંતર્મુહૂત ના છે, અને ‘રોત્તેન પુગ્ગજોરી' ઉત્કૃષ્ટથી સ્થિતિ અને અનુબંધ એ બેઉ એક પૂર્વકેટિના છે. સેસ તેં ચૈવ' આ કથન શિવાયનું તમામ કથન છે ઇન્દ્રિય જીવના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યુ છે તેજ પ્રમાણે છે, ‘જાચસંધો' કાયસ વેધ ભવની અપેક્ષાથી જધન્યથી એ ભવાને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી તે આઠ ભવાને ગ્રહણ કરવા રૂપ તથા કાલની અપેક્ષાથી તે જઘન્યથી એ અંતર્મુહૂતના અને ઉત્કૃષ્ટથી જ્ઞારિપુથ્થરોકીત્રો અટ્ટાસીર વલસä અાિત્રો' ૮૮ અઠયાસી હજાર વર્ષે અધિક ચારપૂર્વકેટના છે, આ રીતે તે અસની પચેન્દ્રિય તિય ́ચ અસજ્ઞી પંચેન્દ્રિય તિય ચ ગતિનું અને પૃથ્વીકાયગતિનુ આટલા કાળ સુધી સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે, એજ રીતે નવે ગમેા સમ જવા. તથા ઉત્પાત, પરિમાણુ, સંજ્ઞા, દૃષ્ટિ જ્ઞાન, અજ્ઞાન વિગેરે રૂપનું કથન પહેલા કહ્યા પ્રમાણેનું જ અહિયાં સમજવું. કાયસ વેધથી ગમેામાં જુદાપણુ ખતાવતાં સૂત્રકાર गमएस कायसंवेहो' તથા મંત્રામેળ Řળો મંત્ર આ સૂત્રપાઠ કહે છે. આ સૂત્રથી તે એવુ' કહે છે કે—ાવની અપેક્ષાએ કાયસ વેધ જઘન્યથી એ ભવેને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી તે આઠ ભવાને ગ્રહણ કરવા રૂપ છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે-જે રીતે ઉત્કૃષ્ટથી પચેન્દ્રિય તિય ચર્ચા નિકાને નિર ંતર આઠ ભુવા હાય છે. એજ રીતે સરખા ભવાન્તાવાળાના
નવે
'णत्रसु वि
|| '
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૯