________________
ભવ પણ આઠ જ હોય છે. “
દાળ સાફુનિયા માળિયદચં' કાળની અપે. ક્ષાથી કાયસંવેધ પહેલા ગામના સૂત્રમાં સાક્ષ – પણે સૂત્રકારે પ્રગટ કરેલ છે. બીજા ગામમાં ઉત્કૃષ્ટથી કાયસ વધુ ચાર અંતર્મુહૂર્તથી વધારે ચાર યુવકેટ રૂપ છે. ત્રીજા ગામમાં ૮૮ અઠયાસી હજાર વર્ષ અધિક ચાર પૂર્વકેટિ રૂપ છે. તથા ચેથા, પાંચમાં અને છ ગમેમાં તે “Èવ વિચાર બે ઈન્દ્રિય વાળાઓના મધ્યમ ગમના કથન પ્રમાણે છે. અર્થાત્ કાળની અપેક્ષાએ તે કાયવેધ જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ વર્ષને છે. અને ઉત્કૃષ્ટથી તે ચાર અંતમુહૃતથી અવિક ૮૮ અઠયાસી હજાર વર્ષને છે. “દિઇ.
હાલ ઉતા જમg sg gયાણ જે તમrug” તથા છેલા ત્રણ ગમેમાં તે કાયવેધ આના જ પહેલા ત્રણ ગમના કથન પ્રમાણે છે. પરંતુ પહેલા ગામ કરતાં સ્થિતિ અને અનુબંધના કથનમાં જુદા પણ છે. અહિયાં સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ રૂપ જ છે. “રેવં તે જેવ’ બાકીનું બીજુ તમામ કથન યાવત્ નવમા ગમમાં જઘન્ય પૂર્વકેટિ અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકેટિ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને કાયસંવેધ છે. અહિ સુધીનુ પહેલા કહ્યા પ્રમાણે જ કથન સમજવું. આ રીતે આટલા કાળ સુધી તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચગતિનું અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ પ્રમાણે આ નવો ગમ છે. ૯
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – હે ભગવન જે તે પ્રશ્વિકાયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તે સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ વિષય-વિજ કંકાવાવથ ગ્નિ પરિતિરक्ख जोणिएहितो उववज्जति, असंखेजवासाउय सन्निपचिहियतिरिक्ख जोणिएहितो ૩વવાતિ” આ સૂત્રપાઠથી બતાવ્યું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેવિના ! હે ગૌતમ! “વંણે વાતાવરણનિપંવિંચિ તિવિનિત સવતiાત તે પૃથ્વીકાય સંખ્યાતવર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. જે પ્રસન્નત્રાસાન્નિíવંતિનિઘોષિત વાન્નતિ’ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચામાંથી
શ્રી ભગવતી સૂત્ર: ૧૫