SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ ૩૪ોલેજ રજીસ’ સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની છે, અને ઉત્કૃષ્ટથી છ માસની છે. “gવં અgબંધો વિ’ સ્થિતિ પ્રમાણે અનુબંધ પણ જઘન્યથી એક અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી છ માસને છે. ઇન્દ્રિય દ્વારમાં આ ચાર ઈન્દ્રિયવાળા ને સ્પર્શન, રસના (જીભ) ઘાણ (નાક) અને ચક્ષુ (નેત્ર) આ ચાર ઈક્તિ હોય છે. “પેલ તે રેવ' આ કથન શિવાય એટલે કેઅવગાહના રિથતિ, અનુબંધ અને ઈદ્રિયદ્વારના કથન શિવાયનું બાકીનું એટલે કે ઉપપાત પરિમાણુ વિગેરે દ્વારે સંબધીનું કથન બે ઇન્દ્રિય અને ત્રણ ઇંદ્રિયવાળા જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવું. અહિયાં નવમા ગમમાં “કારે ગાવીત વારસારૃ છહિં માહૂિ અદમણિયારું” કાળની અપેક્ષાએ જઘન્યથી છ માસ અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ અને “ોળે કgવીલ વાસણારું ' ઉત્કૃષ્ટથી ૨૪ ચોવીસ માસ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષ સુધીને કાયસંવેધ છે. અર્થાત્ એટલા કાળ સુધી તે ચાર ઈદ્રિય વાળે જીવ તે ચાર ઈદ્રિય ગતિનું અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તે ગતિમાં ગમનાગમન કરે છે. ચાર ઈદ્રિયવાળા નું પ્રકરણ સમાપ્ત સૂ. ૩ પશ્ચન્દ્રિયતિર્યગ્લોનિક જીવોં કે ઉત્પત્તિકા નિરૂપણ ૬ વંચિંવિત્તિરિકasોળિf” ઈત્યાદિ ટીકાર્થ – વંવિત્તિરિવર્તાવળિuતો” હે ભગવન જે તે પ્રીકાયિક જીવ પંચેન્દ્રિય તિર્યંચ યોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે “નિ રંજિવિતરિકa કોળિ િતો શનિ જંજીવંરિરિરિક સંશી પંચેન્દ્રિય તિર્યંચ નિમાથી આવીને ઉત્પન્ન થાય છે કે-અસંસી પચે. ન્દ્રિય તિર્યંચ નિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–જોય! હે ગોતમ ! “ગ્નિ વંચિલિશ તિરવવનંતિ જનિન જિં૦ વવવતિ' તે સંજ્ઞી પંચેન્દ્રિય તિયામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે, અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર: ૧૫ २७
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy