________________
ત્રણ ગમોમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી સ્થિતિ એક સરખી જ છે. એટલે કે બનેમાં ૪૯ ઓગળ પચાસ રાત દિવસની છે. “ો કagનિક માનચો? અહિયાં કાયસંવેધ ભવાદેશ અને કાળાદેશથી ઉપયોગ પૂર્વક–વિચારીને અને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહેવું જોઈએ. અર્થાત્ છેલ્લા ત્રણ ગામમાં ભવાદેશથી કાયસંવેધ ઉત્કૃષ્ટ રૂપથી દરેક છેલા ગમમાં આઠ ભવ ગ્રહણરૂપ છે. અને કાળાદેશથી તે છેલ્લા ત્રણ ગામના પહેલા ગામમાં અર્થાત્ ૭ સાતમાં ગમમાં અને ત્રીજા ગામમાં એટલે નવમાં ગમમાં ઉત્કૃષ્ટથી ૧૯૬ એ છનું અહોરાત્ર-રાત દિવસ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને છે. અને બીજા ગમમાં એટલે કે આઠમાં ગમમાં તે ચાર અંતર્મુહૂર્તથી અધિક ૧૬ એકસે છેનું અરાત્ર-દિનરાતને છે.
‘જ પરિત્તિો સુવાકષત્તિ' હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે પૃથ્વીકાયિક જીવ ચાર ઈદ્રિયવાળા જેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્તક ચાર ઈદ્રિય વાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તક ચાર ઈદ્રિય વાળાએમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરનાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! પૃથ્વી કાયિક જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત અને બન્ને પ્રકારના ચાર ઈદ્રિય વાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન જે ચાર ઈદ્રિયવાળા જે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એ તે જીવ જઘન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની સ્થિતિ વાળા પૃથ્વીકાવિકોમાં ઉત્પન્ન થાય છે,
હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – હે ભગવન એવા તે જ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! એવા તે જીવો એક સમયમાં ત્યાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે તમામ કથન બે ઈકિયાદિકની કથનની જેમજ અહિયાં પણ સમજવું. આ આશયથી સૂત્રકારે “g વેવ રિંરિયાન વિ ભવ જમiા માળિચવા' એ પ્રમાણેને સૂત્રપાઠ કહ્યો છે. ત્રણ ઈદ્રિયવાળી છાની જેમજ ચાર ઈદ્રિયવાળા જીના નવ ગમ સમજવા. પરંતુ ત્રણ ઈન્દ્રિયવાળા જીના નવ ગમો કરતાં ચાર ઇન્દ્રિયવાળા જીના નવ ગમોમાં જે જુદા પણ છે, તે બતાવતાં સૂત્રકારે “ઇવર વેવ ટાળે માળિચરવા” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કર્યું છે. આ કથનથી તેઓએ સમજાવ્યું છે કે-“શરીરોનngણા કgoો જંત્રણ કલેકઝમા” અહીયાં શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે. અને “ફોરેન વારિ બાવચારું” ઉત્કૃષ્ટથી ચાર ગાઉ પ્રમાણવાળી છે. “દિ ગહન્નેf નો
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૬