________________
‡િ
Àળ
તોમુદુતોને વિગતોમુત્ક્રુત્ત' અહિયાં સ્થિતિ જઘન્યથી 'તર્મુહૂતની હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહૂતની હોય છે. પહેલા ગમમાં સ્થિતિ જધયથી એક અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી ૧૨ ખાર વર્ષની કહી છે. પરંતુ અહિયાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ખન્ને પ્રકારથી તે એક અંતર્મુહૂત'ની કહી છે, ‘બાવરાળા અવ્યવસ્થા' પહેલાના ત્રણ ગમેામાં પ્રશરત અને અપ્રશસ્ત અને પ્રકારના અધ્યવસાય-આત્મપરિણામ કહેલ છે. પણ અહિયાં અપ્રશસ્ત અધ્યવસાય જ કહેલ છે. અનુવંધોના 'િ અનુબંધનુ થન પણ સ્થિતિના કથન પ્રમાણે હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંત મુહૂર્ત પ્રમાણુના છે. પહેલાના ત્રણ ગમેામાં અનુબંધ જઘન્યથી એક અત સુહૂત પ્રમાણવાળા અને ઉત્કૃષ્ટથી ૧૨ ખાર વર્ષોં પ્રમાણુના જ છે. ‘સંવેદો આòિપુ ફોમ્ર મત્તુ' બીજા ત્રીકના પહેલાના કે ગમામાં કાયમ વેધ પહેલા એ ગમ પ્રમાણે જ છે. અર્થાત્ પહેલા એ ગમમાં કાયસંવેધ ભવની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી સખ્યાત ભવ પ્રમાણના કહ્યો છે. અને કાળની અપેક્ષાથી પણુ તે સખ્યાત કાળ રૂપ ઉત્કૃષ્ટથી કહેલ છે. અને અહિયાં આ ખીજા ત્રિકમાં પહેલાના એ ગમામાં કાયસ વેધ ભવ અને કાળની અપેક્ષાથી સખ્યાત ભવ રૂપ અને સખ્યાત કાય રૂપ કહેલ છે, પરંતુ ત્રીજા ગમમાં વિશેષ પણું છે. તે ખતાતાં સૂત્રકાર હે છે કે-તચામણ મારેલો તહેવ ટ્રુમનગાર્'' અહિયાં ભવાદેશ પહેલાના ત્રિકના ત્રીજા ગમ પ્રમાણે આઠ ભવ ગ્રહણ રૂપ છે. અને જાજાવેતેનું બન્નેનું વાવીસ વાપ્રસન્ના અ તોમુદુત્ત માિ કાળની અપેક્ષાથી તે જન્યથી અંતર્મુહૂત અધિક ૨૨માવીસ હાર વર્ષ પ્રમાણની છે. અને ‘કોલેન બટ્ટાન્ની.' 'વાસન્નÆા'' ઉત્કૃષ્ટથી ચાર અંત હત અધિક–અચાસી હજાર વર્ષના છે. આ રીતે આ ચેાથે પાંચમા અને છઠ્ઠો ગમ કહ્યો છે. ૪-૬
સ
હવે સૂત્રકાર ત્રીજા ત્રિકના સાતમા, આઠમા, અને નવમા ગમા પ્રગટ કરવા માટે હો એવ શ્રઘ્ધળા નૉબ્રાટ્ટિો નાગે' એ પ્રમાણેના સૂત્ર પાઠથી સૂત્રકાર એ ખતાવે છે કે–જો તેઈદ્રિયવાળા જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા છે, અને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાના છે, તેા ચસ વિ ઓફ્રિચમરિયા વિન્નિ મા માળિયવા’આના પણું સામાન્ય ગમ પ્રમાણેના ત્રણ ગમા સાતમા, આઠમો અને નવમા, એ ત્રણ ગમે કહેવા જોઈએ. પર ંતુ આ ગમામાં જુદાપણું છે. તે આ રીતે છે-‘નવર' સિપુ વિ શમણુ॰' આ સાતમા
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૩