________________
અને પૃથ્વીકાયિકની ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ બે ઈન્દ્રિય સંબંધીને પહેલે ગમ કહ્યો છે. ?
આને બીજે ગામ આ પ્રમાણે છે-રો વેવ કન્નવા િ૩વવો’ એ દ્વીન્દ્રિય જીવ જ્યારે જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે તેના સંબંધમાં પણ આ પહેલા કહ્યા પ્રમાણે પહેલા ગામનું કથન કહેવું જોઈએ. અર્થાત્ ઉપાત, પરિમાણ, વિગેરેનું કથન જે રીતે પહેલા ગમમાં બતાવેલ છે. એ જ રીતે આ બીજા ગામમાં પણ કહી લેવું. પહેલા ગામના કથનથી આ બીજા ગામમાં કઈ પણ પ્રકારનું જુદાપણું થી, આ રીતે બે ઈન્દ્રિયવાળા જીના સંબંધનો આ બીજો ગમ કહ્યો છે.
હવે ત્રીજી ગમનું કથન કરવામાં આવે છે —-“1 ર વખાણ પણ કવચનો’ એ બે ઇંદ્રિયવાળો જીવ જયારે ઉત્કૃષ્ટ કાળની રિથતિ વાળા એમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ “પત્ર વેર વેવિચરણ રી' આ પહેલા કહેલ ગમના બે ઈદ્રિયવાળા જીવના પહેલા ગમનું કથન કહેવું જોઈએ પરંતુ આ ત્રીજા ગામના કથનમાં પહેલા ગમ કરતાં જે અંતર-જુદા પણુ છે, તે બતાવવા સૂત્રકાર “નવરંમવારે ગાળે સો માળા આ સૂત્ર દ્વારા પ્રગટ કરે છે. આ સૂત્રથી તેઓએ એ સમજાવ્યું છે કે-અહિયાં ફક્ત કાયસંવેધમાં જુદાપણુ છે. કેમ કે અહિયાં બે ઇંદ્રિયેના ત્રીજા ગમમાં કાયલ જઘથી ભવની અપેક્ષાએ બે ભવેને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભવોને ગ્રહણ કરવા રૂપ છે. કેમકે- આ ગામમાં એક પક્ષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પણ છે. તેથી બે ઈદ્રિયવાળા છાના ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ હોય છે. “કાળે નgomi વાવીયં વાસસરા રોત્તમમણિ. ચા' તથા કાળની અપેક્ષાએ તે કાયસંવેધ જઘન્યથી અંતસંહત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી “અપ્રાણીરૂ વાસસારું અડતાલીસ વર્ષ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષ પ્રમાણ છે. અહિયાં ૪૮ અડતાલીસ વર્ષ અધિકપણું ૮૮ અઠક્યાસી હજાર વર્ષ પ્રમાણમાં કહ્યું છે, તે તે બે ઇંદ્રિય વાળાઓના ચાર ભવની એટલે કે દરેક ભવની ૧૨ બાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષા કરીને કહેલ છે. તથા પૃવિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૨ બાવીસ હજાર વર્ષ પ્રમાણની છે. જેથી ચાર ભવેની આ ૮૮ અઠયાસી હજાર વર્ષની સ્થિતિ આવી જાય છે. “પવા &િ Sાર ' આ રીતે આટલા કાળ સુધી તે જીવ તે બે ઈદ્રિય ગતિનું અને પૃથ્વીકાયિકની ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમના ગમન કરે છે, એ પ્રમાણે આ ત્રીજે ગમ કહ્યો છે. ૩
હવે સૂત્રકાર ચેથા પાંચમા, અને છઠ્ઠા ગમનું કથન કરવા માટે “ો
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨ ૧