________________
દ્વારમાં તેઓ બે જ્ઞાનવાળા હોય છે. “ ત્રાળા નિચ' તેઓને નિયમથી મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે, “એગ દ્વારમાં–‘ળો જળનોની બે ઈંદ્રિયવાળા જીવો કે જે પૃશિવકાયિકોમાં ઉત્પન્ન થવવાળા છે. તેઓને મનગ હેતે નથી. કારણ કે તેમને મન હતુ નથી. “ર્વ વરજ વિ કાચનોની વિ તેઓ વચન જોગી અને કાયમી હોય છે. ઉત્તરો સુવિ વિ’ ઉપયોગ દ્વારમાં તેઓને સાકાર અનાકાર બન્ને પ્રકારનો ઉપયોગ હોય છે. સંજ્ઞા દ્વારમાં “વારિ સત્તાવા” આાર, ભય મૈથુન, અને પરિ ગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞાવાળા તેઓ હોય છે. કષાય દ્વારમાં-“વત્તર જણાયા તેઓને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે કષા હોય છે. ઈન્દ્રિય દ્વારમાં–તેઓને સ્પર્શન અને રસના (જીભ) એ બે ઈદ્ધિ હાય છે. સિનિ કુષાચા’ સમુદ્રઘાત દ્વારમાં તેઓને વેદના, કષાય, અને મારન્તિક એ ત્રણ સમુદ્દઘાતે હોય છે. “ના ગુઢવીજા ” બાકીનું વેદના, વેદ, અધ્યવસાય એ સ્થાનેના સંબંધનું કથન જે રીતે પ્રશ્વિકાયિ. કેના સંબંધમાં કહેલ છે, એ જ પ્રકારથી તેના સંબંધમાં પણ સમજવું
હવે સૂત્રકાર પૃવિકાયિકના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે વિશેષ પણું છે, તેને પ્રગટ કરે છે. “જવા
સંતોમુi sai વાર રંગછારું અહિયાં જઘન્ય રિથતિ એક અતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી તે ૧૨ બાર વર્ષની છે. વૃશ્વિકાયિકના પ્રકરણમાં જઘન્ય સ્થિતિ છે કે અંતમુહૂની કહેલી છે, પરંતુ ત્યાં ઉત્કૃષ્ટ રિથતિ ૨૨ બાવીસ હજાર વર્ષની કહી છે. જેથી આ પ્રકરણ કરતાં તે પ્રકરણમાં વિશેષપણું છે. આ રીતે જ્યારે સ્થિતિના સંબંધમાં વિશેષપણું છે, તે “ગgધંધો વિ પર્વ અનુબંધમાં પણ વિશેષપણ છે. કેમકે–અનુબંધ સ્થિતિ રૂપ હોય છે. “નં રે’ સ્થિતિ વિગેરેના સંબંધમાં જે આ કથન કર્યું છે, તે સિવાયનું બાકીનું તમામ કથન પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. અર્થાત પૃથ્વીકાયિકના કથન પ્રમાણે જ છે. - હવે સૂત્રકાર કાયસંવેધમાં જુદાપણું બતાવતાં કહે છે કે “મવાળું
જોળે ર મવાળા ભવની અપેક્ષાથી કાયસંવેધ અહિયાં જઘન્યથી બે ભોને ગ્રહણ કરતાં સુધી અને “જોરે અસંાિરું મરનારૂ ઉત્ક્રઆથી તે અસંખ્યાત ભવેને ગ્રહણ કરવા સુધીનું છે. તથા “જાઢાળ જEoળેof સે તે મુન્ના સંવેક વા' કાળની અપેક્ષાથી તે જઘ ન્યથી બે અંતર્મહતનો છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કાલ રૂ૫ છે. “gવાડ્યું જાવ જેના' આ રીતે તે બે ઈંદ્રિયવાળે જીવ કે જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, ત્યાં ઉત્પન્ન થઈને એટલા કાળ સુધી બે ઈદ્રિયની ગતિનું
શ્રી ભગવતી સૂત્ર: ૧૫