________________
હોય છે. અને કાળની અપેક્ષાથી તે ચાર પૃવીકાયિકના ઉત્કૃષ્ટ ભવગ્રહ.
માં ૨૨ બાવીસ હજારને ચાર ગણું કરવાથી ૮૮ અઠયાસી હજાર વર્ષ પ્રમાણ થાય છે. તથા આમાં જે બાર દિવસ રાત અધિક હોવાનું કહ્યું છે, તે તેજસ્કાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૩ ત્રણ દિવસ રાતની કહી છે, તેને ચાર ગણી કરવાથી કહી છે. “gવયં દાઢ કાર રેકઝા' આ રીતે તે જીવ આટલા કાળ સુધી તેજસકાયિક ગતિનુ અને પૃથિવીકાયિક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તેમાં ગમનાગમન કરે છે. “gવં તો વરકૃષિા માળિયવો’ આ રીતે અહિયાં સંવેધ ઉપગ રાખીને કહે જોઈએ. આ કાયસંવેધ છઠ્ઠા ગમથી લઈને નવમાં મમુ સુધીમાં આઠ ભાવ ગ્રહણ રૂપ છે. તેમાં કાળનું પ્રમાણુ યથા યોગ્ય રૂપથી પિતે સમજી લેવું. તથા ત્રીજા રામને છેડીને પહેલાથી પાંચ ગામોમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ છે. અને કાળ પણ અસંખ્યાત જ છે. આ રીતે આ તેજસ્માયિકનું પ્રકરણ સમાપ્ત થયું ?
હવે સૂત્રકાર વાયુચિકેમાંથી આવીને જીવ પૃથ્વી કાયિકોમાં ઉત્પન થાય છે ઈત્યાદિ વિષયનું કથન કરે છે. જે વાયુકાયિક જીવ પૃશિવકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ “ts વેવ ના મir' આ જ પ્રમાણે નવ ગમે કહેવા જઈ એ અર્થાત્ તેજસ્કાચિકેના જેમ પૂર્વોક્ત પ્રકારથી અy કાયિકના અતિદેશ (મલામણ) થી નવ ગમે કહ્યા છે, એ જ પ્રમાણેના નવ ગમે અહિયાં આ વાયુકાયિકના સંબંધમાં પણ કહેવા જોઈએ. પરંતુ તેજકાયિકના ગમ કરતાં વાયુકાયિકે ના ગમમાં જે જુદા પણું છે, તે આ પ્રમાણે છે-“gવાં પરાજવંઠિયા વાયુકાયિક જીવેનું સંસ્થાન દેવાના આકાર પ્રમાણેનું હોય છે “સંવેદો તિ િકારણરૂક્ષેÉિ #ાવવો.” તેજસ્કાયિકના પ્રકરણમાં કાયસંવેધ ઉત્કૃષ્ટથી ત્રણ દિન રાત સુધીને કહેલ છે. કેમકે વાયુકાયિકની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની કહેવામાં આવી છે. “તારા गमए कालादेसेणं जहन्नेण बावीसं वाससहस्साई अंतोमुत्तममहियाइ' त्री ગમમાં સંસ્થાનના કથન શિવાય બાકીનું તમામ કથન ભવાદેશ સુધીનું તેજસ્કાયિકના પ્રકરણની જેમ જ કહેવું જોઈએ અને “ઢાળે વાવી વાસઘસારું તોમુકુત્તમ મહિયારું કાળની અપેક્ષાથી તે જઘન્યથી અંતમહત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષને તથા “ોf gai વાસણા ઉત્કૃષ્ટથી તે એક લાખ વર્ષને કહેલ છે. તેમ સમજવું અહિયાં આઠ ભવ ગ્રહણું રૂપ ભવાદેશ કહેલ છે. તે પૃથ્વીકાયિકના ચાર ભામાં ૮૮ અઠયાસી હજાર વર્ષ અને વાયુકાયિકોના ચાર ભવેના ૧૨ બાર હજાર વર્ષ આ રીતે કુલ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૬