SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ બે પ્રદેશવાળા કંધેની નિષ્કપન ક્રિયાનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“ના અંતરં” હે ગૌતમ ! તેની નિકંપન ક્રિયામાં અંતર હેતું નથી “gવં નાવ જળરાસિયાળ' એજ પ્રમાણેનું કથન નિષ્કપ ત્રણપ્રદેશ વાળા થી લઈને નિષ્કપ અનંત પ્રદેશવાળા ધેની નિષ્કપનક્રિયાને અંતરના સંબંધમાં પણ સમજી લેવું અર્થાત્ આ સ્કંધની નિષ્કપન ક્રિયાનું અંતર હેતનથી. “guત મતે ! જરાપોળ વેચાઈ નિtવાળ જ રે તો નાત વિહેતાદિયા ' શ્રીગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારે પ્રભુને એવું પૂછ્યું છે કે-હે ભગવત્ સપ અને નિષ્કપ પરમાણુ પુદ્ગલેમાં કયા પરમાણુ પગલે યા પરમાણુ યુદ્રમલેથી યાવત્ અલ્પ છે ? કોણ તેનાથી વધારે છે? કોણ કેની બરોબર છે? અને કેવું લેનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે –ોચમા ! નવોવા મા Tara gવેથા” સૌના કરતાં જે સર્વાશથી સકંપ પુત્ર છે. તેઓ ઓછા છે. તેના કરતાં “નિયા કરશે કાળા” નિરંજ પરમાણુ અસંખ્યાતગણું વધારે छे. 'एएसिणं भंते ! दुप्पएसियाणं खंधाण देसेयाणं सव्वेयाण निरेयाण य कयरे ક્રયહિંતો ! નાવ વિસાદિયા ધાઆ સૂત્રપાઠદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે–હે ભગવન અંશતઃ સકંપ અને નિષ્કપ બે પ્રદેશવાળા કધમાં કોણ કેનાથી અલ્પ છે? કોણ કોનાથી વધારે છે ? કોણ કોની બરોબર છે? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! સાવવા સુપુલિયા વંધા સદા હે ગૌતમ! સશથી સકંપ બે પ્રદેશવાળા સ્કંધ સૌથી અ૫ છે, તેના કરતાં રયા અઝTr” અસંખ્યાતગણી વધારે દેશતઃ સકપ બે પ્રદેશવાળા અo ૨૮ રહે છે. “નિયા જણાવે નાળા” તથા તેના કરતાં અસંખ્યાતગણી વધારે જે અકપ બે પ્રદેશેવાળા સ્કંધે છે. તે છે. “gવં કાર જ્ઞાતિવાણં વંધામાં જે પ્રમાણે દેશતઃ સકંપ સર્વાશતઃ સકંપ અને નિષ્કપ બે પ્રદેશાવાળા સકંધમાં આ અ૫બહુપણ કહ્યું છે. એ જ પ્રમાણે ત્રિપ્રદેશિક અધથી લઈને અસં. ખ્યાત પ્રદેશવાળા ઔધો સુધીના સ્કંધોનું પણ તેના દેશતઃ સકંપ અને નિષ્કપ અવસ્થાઓને લઈને અલપબહુપણું કહેવું જોઈએ આ રીતે સૌથી ઓછા ત્રણ પ્રદેશવાળા રકધાથી લઈને અસંખ્યાત પ્રદેશાવાળા તે કહે છે કે જે સ્કંધે સવાશથી સકંપ હોય છે તેના કરતાં અસંખ્યાતગણું તે ત્રિપ્રદેશિક ધોથી લઈને અસંખ્યાત પ્રદેશવાળા સ્કધે છે. કે જે દેશતઃ સકંપ હોય છે. અને તેના કરતાં પણ અસંખ્યાતગણું વધારે તે ત્રિપ્રદેશેવાળા સ્કંધેથી લઈને અસંખ્યાત પ્રદેશેવાળા સકંધો છે, કે જે નિરજ છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy