________________
છે, ' ચરણ વારં જા' હે કરૂણાનિધાન ભગવદ્ સર્વાશથી સર્ક, બે પ્રદેશેવાળા સ્કંધનું અંતર કેટલા કાળનું હોય છે? “ વેવ ” હે ગૌતમ! દેશથી સકંપ બે પ્રદેશવાળા કંધનુ અંતર સસ્થાન અને પરસ્થાનને આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહયું છે, એજ પ્રમાણેનું અંતર સર્વાશથી સકંપ બે પ્રદેશવાળા ધનુ પણ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહેવું જોઈએ. તથા સ્વથાનની અપેક્ષાથી જઘન્ય અંતર સર્વશતઃ સકંપ બે પ્રદેશવાળા સ્કંધનુ એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું હોય છે. પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય અંતર તેનું એક સમયન અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું હોય છે “નિરવ જેવા કાજ હે ભગવન જે બે પ્રદેશેવાળે સ્કંધ અકંપ છે. તેનું કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે –“પટ્ટા તરં પદુર કનૈf ઘર સમાં રોઇ બાવઢિવા અસામાન” હે ગૌતમ ! સ્વસ્થાન ને આશ્રય કરીને જઘન્યથી એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળનું અંતર હોય છે. “પ્રારં દુર બે gવ સમાયં કરોi #ારું” તથા પરસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એકસમયનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું અંતર હોય છે “જીવ ગાવ અનંતચિહ્ય” એજ પ્રમાણે એટલેકે સ્વસ્થાન પરરથાનની અપેક્ષાથી યાવત્ નિરજ અનંત પ્રદેશાવાળા કંધનુ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર સમજવું જોઈએ Kg મારા જો મરે! વેચાi સેવર વારું વત' ફોર હે ભગવન સકંપ પરમાણુ યુદ્ધનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે નથિ જતાં' હે ગૌતમ! સકંપ પરમાણુ પુદ્ગલેનું અંતર હોતું નથી.
નિરાળ દેવ જારું' હે ભગવનું નિષ્કપ પરમાણુ પુદ્ગલેનુ અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–“નધિ ગંદર' હે ગૌતમ! નિષ્કપ પરમાણુ પુદ્ગલનું અંતર હેતુ નથી.
દુષણવિચાળે મતે ધંધાનું ચા વેરૂદં,” હે ભગવન બે પ્રદેશવાળા સકંધનુ જે એકદેશથી સકપ હોય છે. તેનુ અંતર કેટલા કાળન હોય છે ? અર્થાત દેશતઃ સકંપ બે પ્રદેશેવાળા કંધેની કંપની ક્રિયાનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેનહિ સાં' હે ગૌતમ! તેની કંપન ક્રિયાનુ અંતર હોતું નથી. સરેરા જેવાં જા' હે ભગવન સર્વશતઃ સમ્પ બે પ્રદેશવાળા સ્ક ધની કંપન ક્રિયાનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “Rહ્ય અંતર હે ગૌતમ ! સર્વાશતઃ સકંપ બે પ્રદેશેવાળા ઔધોની કંપન ક્રિયાનું અંતર હોતું નથી. “નિયાનું વર્ષ હ૦' હે ભગવન નિષ્કપ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૭૬