________________
બે પ્રદેશવાળા સકંધના એકદેશમાં સર્વકાળ સુધી કંપન રહે છે. “વેચા વાળો રેરિત્તાં' હે ભગવન બે પ્રદેશવાળા સ્કંધે કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી સર્વે જ રહે છે ? ઉત્તરમાં પ્રભુત્રી કહે છે-“જોયમ” હે ગૌતમ! “સવ સદાકાળ સર્વતઃ સકંપ બન્યા રહે છે. નવા જ જો પારિજાં ફો? હે ભગવન બે પ્રદેશવાળા સ્કંધોમાં કેટલા સમય સુધી કંપન વિનાની અવસ્થા રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે –“વાર્તા હે ગૌતમ બે પ્રદેશેવાળા સ્કોમાં સદાકાળ કંપન વિનાની અવસ્થા રહે છે.
gવં નાવ કાંતવાણિયા' એજ પ્રમાણે કાળની અપેક્ષાથી યાવત્ અનંત પ્રદેશેવાળા છે પણ સદાકાળ કંપન વિનાની અવસ્થામાં રહે છે. “નાજુવાજી નું મંતે ! પ્રદચરણ દેવફાઢ સંત દોરી ગૌતમસ્વામીએ આ સૂત્રપાઠદ્વારા પ્રભુશ્રી ને એવું પૂછયું છે કે- હે ભગવન સર્વાત્મના સકંપ પુદ્ગલેનું અંતર કેટલા કાળ સુધીનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“ટ્રાનમંતર વહુ કનૈનં ઘર હમ કોણેને લેર જાય છે ગૌતમ! સ્વસ્થાનના આશ્રયથી જઘન્યથી એકસમયનું અને ઉકwથી અસંખ્યાત સમય સુધીના કાળનું અંતર હોય છે. સ્વાસ્થાન શબ્દને અર્થ સ્વરૂપ છે “ઘાટ્ટા તરં પદુ કોઇ ઘરમાં જળ રે પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર હોય છે “નિયા જેવા અંતર ફોર્ હે ભગવદ્ કંપન વિનાના પરમાણુઓન કેટલું અંતર હોય છે? અંતર શબ્દને અર્થ વ્યવધાન એ પ્રમાણે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–રાળ मंतर पडुच्च जहन्नण एक्कं समय उक्कोसेण आवलियाए असखेज्जहभाग' છે ગૌતમ સ્વસ્થાનના આશ્રયથી જઘન્યથી વ્યવધાન–અંતર એક સમયને હોય છે અને ઉકૃષ્ટ અંતર આવલિકાના અસંખ્યાત ભાગનું હોય છે “જાટ્રાગંતાં પહુરજ નેળ સમાં કોણેf અહંકાં ? પર સ્થાનના આશ્રયથી જઘન્ય અંતર એક સમયનુ અને ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું હોય છે, ‘
કુલવણ મં! રાંધ ચિહ્ય દેવફ8 #l૪ તાં તો હે ભગવન અંશતઃ સકંપ બે પ્રદેશવાળા કંધનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-સાળાં પદુર કoળે ga માં ” હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્યથી એકસમયનું અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે
તારાં વ૬ જાનૈનં સાચં વારે કાપરસ્થાનની અપેક્ષાથી જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર અનંત કાળનું હોય
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૭૫