SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સુધી સર્વ પ્રકારે સકંપ હોય છે. “નિu ઢો f=ાં હો” હે ભગવન તે પુદ્ગલ પરમાણુ કેટલા સમય સુધી નિષ્કપ રહે છે? “નોરમા બન્નેf $ માં ૩ોળ' સરવે જ છે ગૌતમ! તે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળસધી નિષ્કપ રહે છે “તુqug [ મંતે ! હં હે જાગો રિજ શ્રી ગૌતમસ્વામી આ સૂત્રપાઠ દ્વારા પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન બે પ્રદેશેવાળે કંધ કાળની અપેક્ષાથી કેટલા સમય સુધી સકપ રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નોરમા ! બન્ને પક્ષ સમગં કરશો સેળ આarg સંજ્ઞમા” હે ગૌતમ! બે પ્રદેશેવાળે છે કાળની અપેક્ષાથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કાળ સુધી એક દેશથી સકપ રહે છે. “ જાઢશો - રિવરં છો? હે ભગવન્ તે સર્વાત્મના કેટલા કાળ સુધી સકં૫ રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–! કનેf u માં કોણે સાવઢિચાઈ બારૂમાજ” હે ગૌતમ ! તે જઘન્યથી એકસમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળ સુધી સર્વાત્મના સકંપ હોય છે. “નિરંતુ શાસ્ત્રો વરિવરં ટ્રો” હે ભગવન તે અકંપ-કંપન કિયા વિના કેટલા સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજોના કનૈનં ૨ માં વરોળું કફન ' હે ગૌતમ ! તે જઘન્યથી એક સમય સુધી કંપન કિયા વિનાના રહે છે અને અને ઉત્કૃષ્ટથી–વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી કંપન ક્રિયા વિના રહે છે “ઇ ગાવ ઉનંત gmલિg' એજ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશેવાળે કંધ જ ઘન્યથી એક સમય સુધી ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી કંપન ક્રિયા વિના રહે છે ? gggggtm i મને ! સયા વો દેવરિશ્વરદ્દતિ” હે ભગવાન સઘળા પરમાણ પગલે કેટલા કાળ સુધી સકંપ બની રહે છે? શ્રીગૌતમ ૨વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે–ગોચમાં હે ગૌતમ દાદ્ધ તેઓ હંમેશા જ સૂકંપ બની રહે છે. “નિયા ઢગો વારિ હરિ હે દયાસિંધૂ ભગવદ્ પરમાણુ પુદ્ગલે કંપન વિનાની અવસ્થામાં કેટલા કાળ સધી રહી શકે છે? શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી તેઓને કહે છે કેશોચના હે ગૌતમ ! “સવäપરમાણુ સર્વકાળ કંપન વિનાની અવસ્થામાં પાડે છે અzegmજિવા G H ! aધા ચિા વાસ્કો રિવર૦' હે ભગવાન બે પ્રદેશેવાળા છે કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી એકદેશથી સર્ક ડે છે ? અથત એ પ્રદેશવાળા સ્કંધના એકદેશમાં કેટલા સમય સુધી કંપન હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે –“ ગૌતમ ! ૪૦ ૨૨૭ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ २७४
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy