SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ વંદા સેવા શ્વાણ લેજના ૬ સંખ્યાતપ્રદેશવાળા સકંપ છે દ્રવ્ય પણાથી અસંખ્યાતગણું વધારે ૬ હું રે પાઘgયાણ કરાશા અને પ્રદેશપણાથી અસંખ્યાતગણ અધિક છે. ૭ “મસંકરિયા ધંધા સેવા (વયાણ ગણે ઝગુણ ૮, અસંખ્યાતપ્રદેશવાળા સકંપ સ્કર્ધ દ્રવ્યપણાથી અસંખ્યાત ગણું વધારે છે. અને શેર guapવા અસંકાળા” અને આ અસંખ્યાતપ્રદેશેવાળા સકં૫ સ્કધાજ પ્રદેશમણાથી અસંખ્યાતગણું વધારે છે. “તમાકુવા રિચા રૂazગવાન યાહુ ગાળા ૨૦ નિષ્કપ પરમાણુ પુદ્ગલ દ્રવ્યોથે અપ્રદેશાથે એ બન્ને પ્રકારથી અસંખ્યાતગણું વધારે છે. ૧૦ “સાપરિયા વઘા નિરંથ રત્રયાણ કાજુના ૨૨ નિષ્કપ જે સંખ્યાતપ્રદેશવાળા સ્કંધ છે. તેઓ દ્રવ્યપણથી અસંખ્યાતગણા વધારે છે ૧૧ “તે રેવ પાસદૃયાણ માં કાળા ૨૨ા અને એ નિષ્કપ સંખ્યાત પ્રદેશેવાળા અંધાજ પ્રદેશપણાથી અસંખ્યાતગણું વધારે છે. ૧૨ “અis. પવિયા વિંધી નરેગા, ત્રયાણ કાજુના રૂપા જે અસંખ્યાતપ્રદેશેવાળા સકંપ સ્કંધે છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાત ગણા વધારે છે. ૧૩ તે રેડ પાસવાર સંs="Mા ૨૪ અને એ અસંખ્યાતપ્રદેશેવાળા અકંપ કંધેજ પ્રદેશાપણાથી સંખ્યાતગણું વધારે છે ૧૪ લાસૂ૦ ૧૩ પરમાણુ આદિ કે સેજત્વાદિક કા નિરૂપણ “બાજુવો છે જે અંતે જિં લેણ હવે નિte” ઈત્યાદિ ટીકાર્ય–આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે- તમાકુનો ન ! જિં તે સર્વે નિg” હે ભગવન પરમાણુ યુદ્ધ એકદેશથી કંપનવાળા હોય છે? અથવા સર્વદેશથી કંપનવાળા હોય છે? અથવા કંપનવાળા હોતા નથી અર્થાત્ અકંપ હોય છે? આશંકાનુ તાત્પર્ય એ છે કે–પરમાણુઓ અંશતઃ સકંપ હોય છે? અથવા સર્વાશથી સુકંપ હોય છે ? અથવા બિલકુલ સકંપ નથી હોતા ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેTોચના ! જો કે, હિર ારા, રિચ નિg” હે ગૌતમ! પરમાણુ યુદગલે એક અંશથી સકપ હોતા નથી તે કઈ વાર સર્વાશથી સકંપ હોય છે અને કઈ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૭૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy