SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ વધારે તે પરમાણુ પુદ્ગલા છે, કે જે નિષ્કપ છે, ૬ ‘સંલે વત્તિયા ધંધા, નિચા વચાર, સંવેજ્ઞાળા' તેના કરતાં સખ્યાત પ્રદેશાવાળા નિષ્કપ સ્કંધ દ્રવ્યપણાથી સંખ્યાતગણા છે. ૭ ‘અસલે પ્રિયા ધંધા નિરેયા કુળમુચાર્ અસંવેગનુળા' તેના કરતાં અસખ્યાતપ્રદેશાવાળા નિષ્કપ સ્કંધ દ્રબ્યા પણાથી અસખ્યાતગણા થાય જે “વહૃદયાળ વ ચેન' પ્રદેશપણાથી પણ આજ આડ વિકલ્પે અહિયાં સક ૫-અકપ પરમાણુ પુદ્ગલેામાં તથા સખ્યાત પ્રદેશવાળા અસંખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા કધામાં અલ્પ બહુપણાના સંબંધમાં સમજવા, ‘નવર પરમજીવોના અવસદુચા‚ માળિયવા' પરંતુ પરમાણુ પુદ્ગલાના સબધમાં પ્રદેશપણાથી વિચાર કરવા ન જોઇએ. પરંતુ તેને બદલે भ० ११५ ત્યાં અપ્રદેશપાથી વિચાર કરવા જોઇએ. કેમકે--પરમાણુઓમાં પ્રદેશ ના સદ્ભાવ હાતા નથી. આરીતે દ્રવ્યા તા. સૂત્રમાં સંખ્યાત પ્રદેશેાવાળા અકમ્પ સ્કંધ પરમાણુએ કરતા સખ્યાતગણા વધારે કહયા છે. પરંતુ પ્રદેશાથતા સૂત્રમા તે તે સખ્યાત પ્રદેશેાવાળા સ્કંધા તે પરમાણુએ કરતા અસંખ્યાત ગણા વધારે કહેવા જોઈએ. કેમકે-નિરંજ-અકપ પરમાણુ કરતાં દ્રવ્યની અપેક્ષાથી નિરેજ સંખ્યાતપ્રદેશિક ધ સખ્યાતગણા વધારે હાય છે. તથા એજ સંખ્યાતપ્રદેશેાવાળા સ્કંધામાં ઘણા સંખ્યાતપ્રદેશિક ધા એવા પણ હાય છે કે-જેએ ઉત્કૃષ્ટથી સખ્યાત પ્રદેશાવાળા હેવા ને કારણે પ્રદેશપા થી નિરંજ પરમાણુઓથી પ્રદેશેાની અપેક્ષાએ અસ`ખ્યાતગણા વધારે ડાય છે, એજ વાત ‘સંવેગવત્તિયા વંધા નિરેયા પસાર્સલેનનુળા ઘેરું સં વ” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. માકીનું બીજું સઘળુ કથન દ્રવ્યા થતા પક્ષમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. એજ પ્રમાણે અહિયાં પણુ સમજવું ‘ધ્રુવસદુચાહ્ સવ્વસ્થોવા અને તરક્રિયા ઊંધા નિરેચા યુક્ત ચાણ્ તં એમ પલટુચાર અવંતકુળ' ઉભયાથ પણાના પક્ષમાં દ્રવ્યપણાથી સૌથી અલ્પ અનંત પ્રદેશાવાળા નિષ્કપ સ્કંધ છે ૧ અને પ્રદેશાથ પણાથી એજ સ્કંધ અનત ગણા અધિક છે ૨ ‘મળ તવલિયા સંધા સેથા હવચાણ્ અળસમુળા' અનંત પ્રદે શાવાળા સકપ કા દ્રવ્યપણાથી અનંતગણા વધારે છે. ૩ અને તે એવ વઘુહનુવા’ પ્રદેશપણાથી એજ સ્કંધે ‘બળ’તનુળા’ અન’તગણા વધારે છે. ૪ માળુનેહા હૈયા સૂત્રકુ અપપ્રચાર અળ'તનુળા ' સપ પરમાણુ પુદ્ગલદ્રશ્યપણાથી અને અપ્રદેશપણાથી અન તગણા વધારે છે. હું સંલે પક્રિયા શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૭૧
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy