SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે- સદસભ્યોના ગૌતgતથા રંધા નિરવાહે ગૌતમ ! સૌથી ઓછા અનંત પ્રદેશેવાળા કંધ છે “રેચા અનંત તેને કરતાં જે સકપ અનંતપ્રદેશેવાળા સ્કંધ છે, તે અનંતગણું અધિક છે. કેમકે તેમને સ્વભાવ જ એ છે “gure i भते ! परमाणुपोग्गलाण संखेज्जपएसियाण खंधाण सेवाणं निरेयाणय दवट्याए પuસાપ થ્રદૂષgયાઇ જય ચરિંતો ગાવ વિશેષાહિરા વા? અહિયાં પરમાણુ પદ્રના સંખ્યાત પ્રદેશવાળા કંધોને, અસંખ્યાતપ્રદેશેવાળા સ્કૉના, અને અનંતપ્રદેશેવાળા સ્કર્ધાના સકંપ અને અકંપ પક્ષના દ્રવ્યપણામાં આઠ વિક પ્રદેશપણામાં આઠ વિઠ૫, અને બન્ને પ્રકાર પણામાં જે ૧૪ ચૌદ વિકલ્પ થાય છે. એ જ બતાવવામાં આવે છે. આ વિષયમાં ગૌતમસ્વામીએ પ્રભુ શ્રી ને એવું પૂછયું છે કે-હે ભગવન સભ્ય અને અકંપ પરમાણ પદગલમાં સંખ્યાતપ્રદેશવાળા સ્કંધમાં, અસંખ્યાત પ્રદેશેવાળા સ્કધામાં અને અનંત પ્રદેશેવાળા ધમાં દ્રવ્યપણુથી, પ્રદેશમણાથી, અને ઉભય-દ્રવ્યપણાથી અને પ્રદેશપણુથી કોણ કોનાથી અપ છે ? કોણ તેના કરતાં વધારે છે, કે શું કોની બરોબર છે ? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? અહિયાં જે ઉભય પણામાં ૧૬ સેળ વિકલ્પ ન કહેતાં ૧૪ ચૌદ વિકલપિ કહયા છે, તેનું કારણ એવું છે કે –સકંપ અને અકંપ પરમાણુંઓમાં દ્રવ્યાર્થતા અને પ્રદેશાર્થતા પદને બદલે દ્રવ્યાર્થતા પ્રદેશાર્થતા એવું એકજ પદ કહ્યું છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને આઠ વિકલ્પ ને સ્પષ્ટ કરતાં કહે છે કે“જાના હે ગૌતમ! “Haોવા અંતરિયા ઉધા, નિરેયા હazચાર” સૌથી ઓછા દ્રવ્યપણાથી અનંત પ્રદેશવાળા સ્કધા છે કે જે નિષ્કપ છે. અર્થાત્ પરમાણુ યુદૂગલે અને સંખ્યાત પ્રદેશવાળા અસંખ્યાતપ્રદેશવાળા અને અનંતપ્રદશવાળા સ્કર્ધામાં નિષ્કપ અનંતપ્રદેશોવાળા છે દ્રવ્યપણાથી સૌથી કમ છે ૧ “શાંતાસિયા વંધા તેવા વચાણ અનંતકુળા” તેના કરતાં ૨ સપ અનંતપ્રદેશવાળા કંધે છે. તે અનંતગલા વધારે છે ૨ “ mwા સેવા સૂકવવા આંતકુળા” તેનાથી દ્રવ્યપણથી અનંતગણ તે પર માણ પદ્રલે છે, કે જે સકંપ છે. ૩ “સાપરિયા વંધા રેયા દવારા અસંહે ગુણા” તેનાથી અસંખ્યાતગણી દ્રવ્યપણાથી તે કહે છે કે જે સકંપ છે અને સંખ્યાતપ્રદેશેવાળ છે, ૪ “કલેકઝાકિયા વંધા ચા સૂapયાણ સંજના' તેનાથી અસંખ્યાતગણુ દ્રવ્યપણાથી તે સકંધ છે, કે જે અસંખ્યાત પ્રદેશવાળા છે, અને સકંપ છે. ૫ “પરમપુજાઢા નિરા ફાયદુવાણ ગણે ગુot ૬ તેના કરતાં દ્રવ્યપણુથી અસંખ્યાતગણું શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૭૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy