________________
કહે છે કે ચમા ! નથિ અંતરં? હે ગૌતમ! તેનું અંતર હેતું નથી. “gs કાર અiggવા વંધાળ” સેજ અને વિરેજ યાવત્ અનંતપ્રદેશવાળા
ધ સુધીના ધેનું અંતર આ કથન પ્રમાણે હોતું નથી કેમકે એ બધા બહુ હોય છે. સૂ૦ ૧૨
સેજનિજ પુદ્રલોં કે અલ્પબદુત્વ કાનિરૂપણ
'एएसि णं भंते ! परमाणुपोग्गलाना सेयाणं निरेयाण य कयरे कयरेहितो' ७०
ટીકાWઆ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે. કે–હે ભગવન આ સકંપ અને અકંપ પરમાણુ પુદગલેમાં કયા પુદ્ગલે કયા પુલે કરતાં અલ્પ છે ? કયા પુદ્ગલે કયા પલે કરતાં વધારે છે ? ક્યા પદ્ર કયા મુદગલની બરાબર છે ? અને કયા પુદ્ગલે કયા પકથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી ગૌતમસ્વામી ને કહે છે કે “જોયા
વરથોવા પરમાણુવા સેવા” હે ગૌતમ! કંપનક્રિયાવાળા જે પરમાણુઓ છે. તે બધાથી તૈક અલ્પ છે. “નિયા ગાના” તેના કરતાં કંપન વિનાના જે પરમાણુઓ છે. તે અસંખ્યાતગણા વધારે છે. કેમકે–તેઓની સ્થિતિ ક્રિયા સ્વાભાવિક છે. તેથી તેને અસંખ્યાતગણ અધિક કહયા છે “ સાર થારંવેકાવિયા વધા” એજ પ્રમાણે આ અલ્પ બહપણા સંબંધી કથન યાવત્ અસંખ્યાત પ્રદેશવાળા સકંપન્ક અને અકંપ ના સંબંધમા પણે સમજવું “guru i મતે ! શidવાણિયાળે વંદાને ચાળ નિરવાળ ચરે વાતો! વાવ વિવેકાયિા” આ સૂત્રપાઠ દ્વારા ગૌતમસ્વામી એ પ્રભુ શ્રી ને એવું પૂછયુ છેકે-હે ભગવન જે અનંતપ્રદેશેવાળા છે સકંપ અને અકંપ હોય છે, તે બન્ને પ્રકારના સ્કર્ધામાં કયા સ્કંધ કથા સ્કંધ કરતા અ૯પ છે ? કયા સ્કંધ કયા કંધ કરતાં વધારે છે ? કયા અંધ યાસ્કંધની બરોબર છે અને કયા સ્કંધ કયા કંધથી વિશેષાધિક છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૬૯