SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સમય જોરાં અસંવેન' જાહ' હૈ ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનુ' અંતર હાય છે. તથા પ્રટુાળતર' દુષ બન્નેના સમચોરે ખેત ના' પરસ્થાનની અપેક્ષાથી જધન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનુ અંતર હાય છે. આ કથનનું તાત્પય એવુ' છે કે-કાઇ એ પ્રદેશાવાળા સ્કંધ ચલિત થઈને અનત સ્કધાની સાથે કાળ ભેથી સંબંધ કરીને અનંતકાળ પછી ક્રીથી પરમાણુઓની સાથે સંબધ પામીને જ્યારે ચલિત થાય છે; ત્યારે પરસ્થાનની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર હોય છે. ‘નિરયન વચ ાજ' અત્તર ફો' હે ભગવન્ જે બે પ્રદેશેાવાળા સ્કંધ ચલનક્રિયા વિનાના હોય છે, તેવા એ એ પ્રદેશવાળા સ્ક’ધનુ કેટલા કાળનુ અંતર હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—નોયમા ! સટ્રાગંતર વજ્જુ નફોળ વર્ણ સમય પાવળ આહિયા અસંવેના ં કે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગનું અંતર હાય છે, તથા ‘ટ્રાનંત વડુખ્ય જ્ઞજ્ઞેળ ' સમય કોણેન અજંતા પરસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર હાય છે. 'વ' જ્ઞાન અનંતપષિચરણ' એજ પ્રમાણે યાવત અનન્તપ્રદેશેાવાળા સ્કંધાના સબંધમાં અંતરનું કથન સમજી લેવુ' અર્થાત્ જે અન’તપ્રદેશેાવાળો સેજ-સકમ્પ હાય છે, અને તેમાં પેાતાના સ્થાનની અપેક્ષાથી એક સમયનુ જઘન્યથી અંતર છે. અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ંખ્યાતમા ભાગ સુધીના કાળનું છે, અને પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય અંતર એકસમયનુ છે. અને ઉત્કૃષ્ટ અંતર અનત કાળ સુધીનુ છે. તથા જે અનંતપ્રદેશાવાળા સ્કંધ નિષ્કપ હોય છે, તેનું અંતર જઘન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસëાતમા ભાગ રૂપ કાળનું છે. આ અંતર સ્વસ્થાનની અપેક્ષાથી થાય છે. પરસ્થાનની અપેક્ષાથી નિરંજ-નિષ્કપ તે અન’તપ્રદેશવાળા સ્ક ંધનુ અંતર જધન્યથી એક સમયનુ' અને ઉત્કૃષ્ટથી અન"ત કાળનું છે. પરમાણુોતષ્ઠા નં. અંતે ! લેચાળ છે ! અંતર' હો' હે ભગવન્ સકમ્પ પરમાણુપુદ્ગલેાનુ' અંતર કેટલા કાળનુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા !” હે ગૌતમ ‘સ્થિ બંસર’ સકમ્પ પરમાણુપુદ્ગલામાં અંતર હતું નથી. કેમકે લેકમાં સકમ્પ પરમાણુપુદ્ગલેાનું સદા અવથાન-રહેવાનુ... હાય છે, તેથી તેઓમાં અંતર કહેલ નથી. નિયાનું બેવફચ ખાસ અસર ફોર્ડે હે ભગવન જે પરમાણુપુદ્ગલા કપ વિનાના હાય છે, તેઓનું અંતર કેટલા કાળનુ હાય છે? આ પ્રશ્નના ઉતરમાં પ્રભુશ્રી કહે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૬૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy