SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુ એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી ચલન ક્રિયાવાળા અની જાય છે, તા સ્વસ્થાનને લઈને જઘન્યથી એક સમયનું અંતર હાય છે, તથા ઉત્કૃષ્ટથી એજ પરમાણુ અસખ્યાત કાળ પર્યન્ત કોઇ સ્થળમાં દ્વિપ્રદેશિકપણાથી સ્થિર થઈને ફરીથી ચલન ક્રિયાવાળા બની જાય છે, ત્યારે અસંખ્યાત કાળનું અંતર હેાય છે. અને જ્યારે પરમાણુ ભ્રમણુ કરતાં કરતાં એ પ્રદેશી વિગેરે સ્ક ંધમાં પ્રવેશીને જધન્યથી એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી જે ચાલવા માંડે છે, તે પરસ્થાનના આશ્રય કરીને એક સમયનું અતર કહેવાય છે. તથા જ્યારે તે પરમાણુ અસખ્યાત કાળ સુધી દ્વિપ્રદેશવાળા કધપણાથી નિશ્ચલ થઈ જાય છે, અને પછી કધપણાથી છૂટા થઇને સ્વત ંત્રપણાથી ફરતા રહે છે, ત્યારે પરસ્થાનની અપેક્ષાથી તેનું અસ”ખ્યાત કાળનું અંતર હાય છે. નિયા વય ધારું અંતર' ફો' હવે શ્રીગૌતમસ્વામી આ સૂત્રપાઠ દ્વારા પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન્ જે પુદ્ગલ પરમાણુ નિષ્કપ હે:ય છે, તેનુ' અંતર કેટલા કાળ સુધીનુ હાય છે ? અર્થાત્ જે પરમાણુ પહેલાં નિષ્કપ થઈને સર્કપ બની જાય છે, તે પછી પાછે પેાતાની નિષ્કપ અવસ્થામાં આવવામાં કેટલા સમય લે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘નોયમા ! સદ્દાજંતર' દુ૨ બન્નેન' જ સમય, શોલેન', ગાજિયાપ બલલેગમાાં હું ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી જધન્યથી એક સમયનું અતર હાય છે, અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસ ખ્યાતમા ભાગ પન્તનું અ ંતર હાય છે, તથા ‘વઢ્ઢાળતર' દુર્ બન્નેન : ભ્રમ કોણે સંઘર્ગ ારું' પરસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એક સમયનુ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું` અંતર હોય છે. જયારે પમ સ્થિર નિશ્ચલ થઇંતે જઘન્યથી એક સમય સુધી ભ્રમણ કરીને સ્થિર થઈ જાય છે, તથા ઉત્કૃષ્ટથી આવલિકાના અસખ્યાતમા ભાગરૂપ અસંખ્યાત સમય પર્યન્ત ભ્રમણ કરીને પાછા સ્થિર થઇ જાય છે, ત્યારે સ્વસ્થાનને આશ્રય કરીને જઘન્યથી એક સમયનુ' અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હાય છે. તેમ કહેવામાં આવે છે. જ્યારે પરમાણુ નિશ્ચલ થઈને સ્વસ્થાનથી ચલાયમાન થાય છે, અને જધન્યથી એક સમય સુધી દ્વિપ્રદેશી કષપણામાં રહીને ફરી પાછા નિશ્ચલ થઈ જાય છે, અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાતકાળ સુધી દ્વિપ્રદેશી સ્ક્ર ́ધપણામાં રહીને તેનાથી છુટા થઈ ને સ્થિર થઈ જાય છે. ત્યારે પરસ્થાનના આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર થાય છે. ‘દુધિયા વેચાણ પુજ્જા' હું ભગવત્ જે એ પ્રદેશાવાળા ધ સપ હાય છે, તેનું કેટલા કાળનું અંતર હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા ! સદ્ભાનમંતર' વડુ૨ ને શે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ २५७
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy