SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ લિકાના અસંખ્યાતમાં ભાગ સુધી સકર્મી હોય છે. 'परमाणुपोग्गला गं भंते ! सेया कालओ केवच्चिर' होति' 3 मापन સઘળા પરમાણુ યુગલે કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી સંકલ્પ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું છે કે-“જો મા !” હે ગૌતમ! “ સર્વકાળ સુધી સંકલ્પ રહે છે, એ કેઈપણ કાળ નથી કે જે કાળવ્રયમાં પણ સઘળા પરમાણુ ચલાયમાન ન રહેતા હોય ફરીથી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-“ gym of મં! નિયા શરુ કરિ હરિ હે ભગ વન સઘળા પુદ્ગલ પરમાણુ કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી અક૫ રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોઇનr! હે ગૌતમ ! “દવ૮ સઘળા જ કાળમાં પરમાણુ પુદ્ગલ અકલ્પ રહે છે, “ga ૫૦ ૨૨૨ બનાવ અvisufસા” એજ પ્રમાણે છે પ્રદેશવાળ સ્કંધથી લઈને અનન્તપદેશવાળા સુધીના સઘળા કંધે પણ બધા જ કાળમાં અકમ્પ રહે છે. મgવત્રણ ઇ મતે ! એ વારું ગંતાં હો ચલન ધમ. વાળા પરમાણુ પુદ્ગલેનું કેટલા કાળ સુધી અંતર હોય છે ? અર્થાત પહે લાની કમ્પાવસ્થાને ત્યાગ કરીને ફરીથી તે કેટલા કાળ પછી પિતાની તે સકમ્પ અવસ્થાવાળો થઈ જાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ચમા ! હે ગૌતમ! “કાગંતાં વજુર જો ઘરે સમર્થ avi અન્ન દાઢ સ્વસ્થાનની અપેક્ષાથી જઘન્યથી એક સમયનું અંતર હોય છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર હોય છે. પર. માણઓનું પરમાણુ ભાવમાં જ જે અવસ્થાન- રહેવાનું છે તે સ્વસ્થાન છે. તે સ્વસ્થાનની અપેક્ષાથી અંતર વિરહકાળ એ હેય છે કે–એક પરમાણુ એક સમય સુધી ચલન ક્રિયા વિનાને થઈ જાય અને તે પછી ચલન ક્રિયાવાળે બની જાય તે આ અંતર જઘન્યથી એક સમયનું સ્વાસ્થાનની અપેક્ષાથી હોય છે. અને કેઈ સ્થાનમાં પરમાણુઓનું અસંખ્યાત કાળ સુધી નિષ્કપ અવસ્થામાં રહીને ફરીથી પાછુ ચલનક્રિયા વાળું થવું તે સ્વરથાનની અપેક્ષાથી ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનું અંતર કહેવાય છે. 'परद्वाणंतर पडुच्च जहन्नेणं एक्कं समय, उक्कोसेणं असंखेज कालं' ५२. માણુઓનું સ્કંધાવસ્થામાં રહેવું એ પરસ્થાન કહેલ છે. જ્યારે પરમાણુ, બે પ્રદેશવાળા સ્કંધની અંતર્ગત થાય છે, અને તેનું ચલન ક્રિયાથી વ્યવધાન થઈ જાય છે, અર્થાત્ તેની ચલન કિયા બંધ થઈ જાય છે, તે પરસ્થાનાન્તર છે. આ પરસ્થાનના અંતરને લઈને જઘન્યથી એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર હોય છે. બે અણુ વિગેરેમાં એક શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૬૬
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy