________________
અહિયાં જે ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂત અધિક ૮૮ અઠયાસી વર્ષ' પ્રમાણને કાયસ વેષ કહ્યો છે, તે જઘન્ય સ્થિતિ વાળા અાયિક જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા પૃથ્વિકાયિકમાં ઉત્પન્ન થાય છે. તેના ચાર ભવાને લઈને કહેલ છે. તથા અંતર્મુહૂત નું અધિકપણુ તેમાં અાયિકની જઘન્ય સ્થિતિની અપે સાએ કહેલ છે. ચકારું લાયજ્ઞ' એટલા કાળ સુધી તે જીવ અપૂ કાચિક ગતિનુ અને પૃથ્વિકાયિક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. 'સત્તમે રામ દાઢાસેળ ન્સેળ સન્નવારસલાબતોમુદુત્તમમ ્ચા' સાતમાં ગમમા કાળની અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂત અધિક સાત હજાર વર્ષ અને ‘જોસેળ લોહઘલઘુત્તર ગાજલચલાä' ઉત્કૃષ્ટથી એક લાખ સેાળ હજાર વર્ષોં પ્રમાણુના કાયસ વેધ છે, ‘Ëચ. નાય વેળા' આ રીતે તે જીવ આટલા કાળ સુધી તે ગતિનું– એટલે કે અપ્રકાયિક ગતિનું સેવન કરે છે.-અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. ‘દુને ગમવ’- આઠમાં ગમમાં ‘છાને
ભેળ સત્તવનસલાડ્ાંતોનુત્તમ ાિર્ કાળની અપેક્ષાથી જલન્યથી અંતર્મુહૂત અધિક સાત હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂત અધિક અઠયાવીસ હજાર વર્ષ પ્રમાણના કાયસ'વેધ છે. આ રીતે તે જીવ એટલા કાળ સુધી તે અટ્કાય ગતિનું અને પૃથ્વીકાય ગતિનુ' સેવન કરે છે, અને એટલા કાળ સુધીજ તે એ ગતિમાં ગમનાગમન કરે છે. નવમે મ નવમા ગમમાં ‘મવારેોળ બન્નેનું વો મથાળા, પોલેને ટ્રુમાળારૂ’ ભવની અપેક્ષાએ જધન્યથી એ ભવાને ગ્રહણ કરતાં સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભવાને ગ્રહણ કરતાં સુધીના કાયસ વેધ કહ્યો છે. તથા જાાસેન કાળની અપેક્ષાથી ‘લન્નેનું મૂળસીસ વાવલÆારૂ' ‘કોલેળ સોલuદ્દમુત્તર નાચણચણË' જઘન્યથી ૧૯ ઓગષુત્રીસ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક લાખ સેાળ હજાર વર્ષ પ્રમાણના કહ્યો છે. જઘન્યથી જે ક્રાયસ વેધ ૨૯ ઓગણત્રીસ હજાર વર્ષોંના કહ્યો છે, તે પૃથ્વીકાયિકની અને સૂકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવીને કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે કાયસ વેધ એક લાખ સાળ હુજાર વર્ષના કહ્યો છે. તે કઇ અપેક્ષાથી કરેલ છે. ? એ સ ખ ધનુ કથન પહેલાં પ્રગટ કરવામાં આવી ગયું છે. એટલા કાળ સુધી તે જીવ અકાયિક ગતિનું અને પૃથ્વિકાયિક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન-અવર જવર કર્યાં કરે છે. ‘ä વસ્તુ ગમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૪