________________
કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભને ગ્રહણ કરવા રૂપ હોય છે. આ કથન શિવાય પહેલા, બીજા, ચેથા અને પાંચમાં આ ચાર ગમમાં તે સંવેધ જ ઘ. ન્યથી બે ભવ ગ્રહણ રૂ૫ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ ગ્રહણ રૂપ હોય છે. કેમકે-એક પક્ષમાં ઉતકૃષ્ટથી સ્થિતિને અભાવ છે. તથા ત્રીજા, છઠ્ઠા, સાતમા અને આઠમા આ ગામમાં એક પક્ષમાં અને નવમાં ગામમાં બને પક્ષમાં ઉત્કૃષ્ટ સ્થિતિને સદ્દભાવ છે. જઘન્યથી કાયસંવેધ બધાજ ગમેમાં બે ભવ ગ્રહણ રૂપ છે. આ રીતે ભવની અપેક્ષાએ કાયસંવેધ બતાવીને હવે સૂત્રકાર કાળની અપેક્ષાએ કાયસંવેધ પ્રગટ કરે છે-“ચામણ જાણેoi
જો વાવીએ વાણક્ારૂં બંતોમુદુત્તમ મહિયારું ત્રીજા ગામમાં કાળની અપેક્ષાએ જઘન્યથી કાયસંહેધ અંતર્મુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી તે એક લાખ સેળ હજાર વર્ષ પ્રમાણ છે. કાળની અપેક્ષાથી જઘન્યથી અંતમુહૂર્ત અવિક ૨૨ બાવીસ હજાર વર્ષ જે કાયસં. વેધ કહ્યો છે, તે ઉત્પત્તિ સ્થાન ભૂત પૃથ્વિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ હેવાને કારણે કહેલ છે, તથા તેને જે અંતર્મુહૂત અધિક એ વિશેષણ કહ્યું છે. તે પૃશ્ચિકયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય અપૂકાયની જઘન્ય સ્થિતિ જે અંતર્મુહૂર્તની છે, તેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટથી જે એક લાખ ૧૬ સેળ હજાર વર્ષ પ્રમાણને કાયસંવેધ કહેલ છે, તે પૃથ્વિકાધિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ હજાર વર્ષની છે, એ પ્રમાણે રૂપ ચાર ભના સદૂભાવથી કહેલ છે. કેમકે-તેમાં ઉત્પન્ન થવાને ગ્ય અપૂકાયિ. કને ઉત્કૃષ્ટકાળ વિવક્ષિત થયો છે. અપૂકાયિક ઉત્કૃષ્ટકાળ સાત હજાર વર્ષ પ્રમાણને છે. તેમાં તેના ચાર ભ થાય છે. આ રીતે ૨૨ બાવીસ હજારની પૃવિકાપિની અને સાત હજાર અપાયિકેની ઉત્કૃષ્ટ રિથતિને ચાર ગણિ કરવાથી અને તે મેળવતાં તે તમામને કુલ સરવાળે એક લાખ સોળ હજાર વર્ષ પ્રમાણને થાય છે. આટલા કાળ સુધી તે અવયિક ગતિનું અને પ્રવિકાયિક ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તેમાં ગમનાગમન કરે છે. આ રીતે બનેના કાયસંવેધમાં જુદાપણું છે. “ જનg' છટ્ઠા ગમમાં કાળની અપેક્ષાએ “જ્ઞgo જોવી વાતારૂં ગોમુત્તમ મહિયારૂ” જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ પ્રમાણ અને ‘ઉોગે મારો વાયરસારું વહિં બતોમુહુઉં મમણિશારું કૃ2થી ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષ કાયસંવેધ છે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫