________________
સહિત હોય છે. અનર્ધ–અર્ધ ભાગ વિનાને હેત નથી. “ઉજવણસા =1 તિધ્વરિ ’ ત્રણ પ્રદેશ વાળા કંધના કથન પ્રમાણે પાંચ પ્રદેશોવાળો સ્કંધ સા–અર્ધા ભાગ સહિત હેતે નથી. પરંતુ અનર્ધા–અર્ધા ભાગ વિનાને હોય છે. “guru Tદા સુપ્રસિt' છ પ્રદેશવાળે અંધ, બે પ્રદેશવાળા સ્કંધના કથન પ્રમાણે સાર્ધ– અર્ધા ભાગવાળ હોય છે. અનઈ–અધ ભાગવિનાને હેતો નથી, “સત્તારૂતિ ના ઉતરાયણ' સાત પ્રદેશેવાળ કપ ત્રણ પ્રદેશવાળા ધના કથન પ્રમાણે અનર્ધ હોય છે. સાર્ધ અર્ધમાગવાળે હતે નથી, “કpપરિઘ ના સુદguag” આઠ પ્રદેશવાળે કંધ બે પ્રદેશ વાળા રકંધના કથન પ્રમાણે સાર્ધ–અર્ધા ભાગવાળો હોય છે. અન–અર્ધા. ભાગ વિનાને હેતે નથી. “વસિ કહા સુદણિg નવ પ્રદેશેવાળો સ્કંધ ત્રણ પ્રદેશેવાળા સ્કંધના કથન પ્રમાણે અનર્ધા–અર્ધભાગ વિનાને હોય છે. સાધ–અર્ધા ભાગવાળે તે નથી. “હાસિt ser usefug” દસ પ્રદેશેવાળે સ્કંધ બે પ્રદેશેવાળા સ્કંધના કથન પ્રમાણે સાર્ધ–અર્ધાભાગ સહિત હોય છે, અનર્ધઅધભાગ વિનાને હોતા નથી.
“સાપવિણ મતે પુછા” હે ભગવદ્ સંખ્યાત પ્રદેશેવાળે સ્કંધ ભાઈ-અર્ધ ભાગ સહિત છે? અથવા અનર્ધઅભાગ વિનાને છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–ચમ” હે ગૌતમ! વિ સ સિથ જળ સંખ્યાત પ્રદેશેવાળે રકંધ કેઈવાર સાઈ હોય છે, અને કઈવાર અનર્ધા–અર્ધા ભાગ વિનાને હોય છે. આમાં જે સંખ્યાત દેશી કપ ચરબી સંખ્યાવાળા પ્રદેશાવાળા હોય છે, તે સાર્ધ હોય છે. અને જે વિષમ સંખ્યાવાળા પ્રદેશોવાળો હોય છે, તે અર્ધભાગ વિનાને હોય છે. “g વાંકાપતિ વિ’ સંખ્યાત પ્રદેશવાળા કંધના કથન પ્રમાણે અસંખ્યાત પ્રદેશેવાળે અંધ પણ કઈવાર અર્થે ભાગવાળ હોય છે અને કઈ વાર અનઈ–અર્ધભાગ વિનાને હોય છે. “gવ ગંતતિ ’િ એજ પ્રમાણે અનન્ત પ્રદેશવાળ સ્કંધ પણું અસંખ્યાત પ્રદેશેવાળા સ્કંધના કથન પ્રમાણે કઈવાર સાર્ધ હોય છે અને કોઈવાર અધભાગ વિનાને હોય છે.
પરમાણુવા મો! ૪િ apઢા ગઢા” હે ભગવન બધા જ પુદ્ગલ પરમાણુ શું અર્ધા ભાગવાળા હોય છે? અથવા અર્ધા ભાગ વિનાના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા' હે ગૌતમ ! “ga વા મળar વા? પરમાણુ પુદ્ગલ અર્ધા ભાગવાળા પણ હોય છે, અને અનર્ધા–અર્ધા ભાગ વિનાના પણ હોય છે. જ્યારે ઘણા પરમાણપદ્રલે સરખી સંખ્યાવાળા હોય છે, ત્યારે તેઓ સાર્ધ – અર્ધા ભાગ સહિતના કહેવાય છે, અને જ્યારે તેઓ વિષમ સંખ્યાવાળા હોય છે, ત્યારે તેઓ અન–અર્ધા ભાગ વિનાના કહેવાય છે. “ગાય બતાણિયા પરમાણુ પુલના કથન પ્રમાણે બે પ્રદેશવાળા ધથી લઈને અનંત પ્રદેશવાળા સ્કંધ અર્ધા ભાગ વાળા અને અર્ધા ભાગ વિનાના એમ બન્ને પ્રકારના હોય છે. જેઓને સરખે અર્ધો ભાગ થઈ શકે તે સાર્ધ કહેવાય છે, અને જેને એ પ્રમાણેને ભાગ ન થઈ શકે તે અન–અધ ભાગ વિનાને કહેવાય છે. સૂ૦ ૧૫
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૬૪