SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત પ્રદેશવાળા બાદર સ્કંધના જ કર્કશ વિગેરે ચાર સ્પર્શ હોય છે. પરમાણુ વિગેરે સૂમના હોતા નથી. એજ અભિપ્રાયથી એ પ્રમાણેને વિચાર કહેલ છે. અoidઘણસિચાઇi વંઘા” ફરીથી શ્રીગૌતમસ્વામી આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન અનંતપ્રદેશાવાળા જે ક હોય છે અને કર્કશ સ્પર્શ રૂપ તેના જે પર્યાયે હેય છે, તે શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા જ રૂપ હોય છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કાજ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને छे-'गोयमा ! ओघादेसेणं सिय कडजुम्मा, जाव सिय कलिओगा' 3 ગૌતમ ! સામાન્યપણુથી તેઓ કઈવાર કૃતયુગ્મ રૂપ હોય છે. યાવત્ કોઈ વાર જ રૂપ હોય છે. અને કોઈવાર દ્વાપરયુગ્મ રૂપ હેાય છે. તથા કઈ વાર કલ્યાજ રૂપ હોય છે. તથા “વિહાલે વહેમ્પ ડિ જાવ સ્ટોના ’િ વિધાનદેશની અપેક્ષાથી તેઓ કૃતયુગ્મ રૂપ પણ હોય છે, યાવત કલ્યાજ રૂપ પણ હોય છે. “ મરા, , ચંદુવા વિ માળિયા એજ પ્રમાણે મૃદુ, ગુરૂ, અને લઘુ સ્પર્શ સંબંધી પર્યાયે પણ સામાન્યપણથી કૃતયુગ્મ રૂપ હોય છે. અને યાવત્ ક જ રૂપ પણ હોય છે. અને વિધાનદેશથી પણ તે બધા એજ પ્રમાણે કૃતયુગ્મ રૂપ પણ હોય છે. યાવત્ કલ્યાજ રૂપ પણ હોય છે. અર્થાત્ ચારે રાશીરૂપ હોય છે. ઉત્તર કળિ નિદ્ધ સુd ના જે પ્રમાણે વર્ણ સંબંધી કથન કરેલ છે, એજ પ્રમાણે શીત, ઉષ્ણ, સિનગ્ધ, રૂક્ષ સ્પર્શ સંબંધી પર્યાયે દ્વારા અનંતપ્રદેશેવાળ સ્કંધ કોઈવાર કૂતયુમ રૂપ હોય છે, યાવત્ કોઇવાર કાજ રૂપ હોય છે. તેમ સમજવું. હવે શ્રીગૌતમસ્વામી પુલના અધિકારથી જ પ્રભુને એવું પૂછે છે કે“પરમાણુnછે í મતે ! % સલ્ટે ટે હે ભગવન પુદ્ગલનું એક પરમાણુ જેને અર્ધો ભાગ થઈ શકે તેવું હોય છે? અથવા આવું નથી હોત? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે–ચમાળો સસ્ટે નો શા પુદ્ગલનું એક પરમાણુ અર્ધો ભાગ જેને થઈ શકે તેવું હતું નથી. પરંતુ અનઈ–અર્ધો ભાગ ન થઈ શકે તેવું હોય છે. કેમકે પરમાણુ પુદ્ગલ અધ અને અભેદ્ય અંશવાળું હોય છે. “સુઘહિg gછા” હે ભગવન બે પ્રદે. શેવાળે સ્કંધ શું સાધ–અર્ધા ભાગવાળ હોય છે ? અથવા અનર્ધ–અધે ભાગ ન થઈ શકે તેવો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેgટે નો જળ હે ગૌતમ! બે પ્રદેશેવાળે સ્કંધ સાધ–અર્ધો ભાગ થઈ શકે તે હેાય છે. અનધ અર્થાત્ અર્ધા ભાગ ન થઈ શકે તે હેતે નથી. “ત્તિ પરિઘ =ા પરમાણુપોરે ત્રણ પ્રદેશેવાળે સ્કંધ પરમાણુ યુદ્ધ લના કથન પ્રમાણે અનર્ધ-અર્ધા ભાગ ન થઈ શકે તે હોય છે. સાર્ધ – અધે ભાગ થઈ શકે તે હેતો નથી. “ જાતિ ના ટૂરિn ચાર પ્રદેશેવાળે સકંધ એ પ્રદેશવાળા સ્કંધના કથન પ્રમાણે સાધ–અર્ધા ભાગ भ० ११२ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૬ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy