________________
કજ સમયની સ્થિતિવાળા હોય છે. વિફાળાË’ વિધાનદેશ અર્થ વિશેષની અપેક્ષાથી આ પરમાણુ પુલે “હનુષ્કરમદિયા કિ =ાવ ઢિમોજસમાફિયા વિ’ કૃતયુગ્મ સમયની રિથતિવાળા પણ હોય છે, દ્વાપરયુગ્મસમયની સ્થિતિવાળા પણ હોય છે. એજ સમયની સ્થિતિવાળા પણ હોય છે. અને કાજ સમયની સ્થિતિવાળા પણ હોય છે. “gવં જાવ અoing સિયા' એજ પ્રમાણે દ્વિદેશીથી લઈને ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશપ્રદેશિક સ્કંધ સંખ્યાતપ્રદેશી અસંખ્યાતપ્રદેશી અંધ અને અનંત પ્રદેશી મુદ્દલ સ્કંધ એ ઘાદેશની અપેક્ષાથી ભજનાથી દરેક કોઈવાર–એ પદને લઈને ચારે રાશી રૂ૫ સમયની સ્થિતિવાળા હોય છે, અને વિધાનાદેશથી અર્થાત્ વિશેષની અપેક્ષાથી પણ દરેક ચારે રાશીની સમયરિથતિવાળા હોય છે તેમ સમજવું. “પરમાણુવારે i મતે !' આ સૂત્ર દ્વારા હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન પુદ્ગલ પરમાણુ “ઢવાવ કાળાવર્ણની પર્યાય દ્વારા “f eગુખે તેને શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા જ રૂપ હોય છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે ? અથવા ક જ રૂપ હોય છે? કહેવાનું તાત્પર્ય એ છે કે-પરમાણુ સંબંધી કાળાવર્ણના પર્યાયે શું કૃતયુગ્મ વિગેરે રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે “જા કિ વત્તા પર્વ વહુ રિ aag' હે ગૌતમ! સ્થિતિના સંબંધમાં જે પ્રમાણે કૃતયુગ્માદિનું કથન કર્યું છે, એ જ પ્રમાણેનું કથા સઘળા વર્ગોના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ પરમાણુ સંબંધી કાળા વર્ણના સઘળા પર્યાયે કેઈવર કૃતયુગ્મ રૂપ હોય છે. કેઈવાર જ રૂપ હોય છે, કેઈવાર દ્વાપરયુગ્મ રૂપ હોય છે. અને કેઈવાર કાજ રૂપ હોય છે. “ જ = ' એજ પ્રમાણે સુગંધ અને દુર્ગધ એ બેઉ ગંધ કેઈવાર કૃતયુગ્મ રૂપ હોય છે, યાવત્ કાજ રૂપ હોય છે. “gi હેતુ વિ નાવ મારો રોત્તિ” એજ પ્રમાણે તીખો, કડે, કષાય-તુર, ખાટે, અને મીઠે આ પાંચ રસોમાં પણ પહેલા પ્રમાણે કૃતયુગ્મ વિગેરે રૂપપણું જાણવું જોઈએ. “તપણિu મતે ! ” હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવદ્ અનંતપ્રદેશી કંધના કર્કશ સ્પર્શવાળા જે પર્યા છે, તે શું કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે
મા” હે ગૌતમ! “ણિય જાવ શિવ શક્ટિો” અનંતપ્રદેશવાળા ધના કર્કશ સ્પર્શ રૂપ જે પર્યાય છે, તે કઈવાર કૃતયુગ્મ રૂપ હોય છે. થાવત્ કોઈવાર કલ્યાજ રૂપ હોય છે, કર્કશ સ્પર્શના અધિકારમાં પરમાણુ વિગેરેનો વિચાર કર્યા વિના અનંતપ્રદેશવાળા રકંધને જ જે ગ્રહણ કરેલ છે, તે
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૬ ૨