________________
પુદ્રલોકે કૃતયુગ્માદિત્વકા નિરૂપણ
“મgવોn of મતે !' ઇત્યાદિ
ટીકાર્થ–પરમાણુ છે i મતે ! 8THસાફિર પુછાહે ભગવન પરમાણુપુદ્ગલે શું કૃતયુગ્મ સમયની રિથતિવાળા હોય છે? અથવા વ્યાજ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે? કે કાજ સમયની સ્થિતિવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રીગૌતમસ્વામીને કહે છે કે-“જોયા!” હે ગૌતમ! “તિય ગુHસમદ્રિા વાવ રિચ જિશોnણમણિ ” હે ગૌતમ! પરમાણુ યુદ્ધ કેઈવાર કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે. કોઈવાર જ સમયની રિથતિવાળા હોય છે. કેઈવાર દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે. અને કોઈવાર કાજ સમયની સ્થિતિવાળા હોય છે. “ જાવ અનંતાહિg' એજ પ્રમાણે બે પ્રદેશવાળ ધથી લઈને અનંત પ્રદેશવાળા સ્કર્ધ સુધીના સઘળા કંધે કૃતચશ્મ સમયની સ્થિતિવાળા હોય છે. જે સમયની સ્થિતિવાળા હોય છે. દ્વાપરયુગ્મ સમયની રિથતિવાળા હોય છે. અને કાજ સમયની સ્થિતિવાળા હોય છે. હવે શ્રી ગૌતમસ્વામી બહુવચનને આશ્રય કરીને પરમાણુ પુલની સમય સ્થિતિ બતાવે છે. આમાં શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-“મgવા i મરે !” હે ભગવન અનેક પરમાણુ પુદ્ગલે જ કામચટ્રિયા પુછા” શું કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે ? અથવા જ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે? અથવા કાજ સમયની સ્થિતિવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! “જોષારે ફળતમક્રિયા ઝાવ વિશે જસ્ટિોરમ દિશા” આ અનેક પરમાણુ યુદગલે એવાદેશ–સામાન્યપણુથી ભજનાને લીધે કોઈવાર કૃતયુગ્મસમયની સ્થિતિવાળા હોય છે. અહિયાં યાવતપદથી કઈવાર જ સમયની સ્થિતિવાળા હોય છે. કોઈવાર દ્વાપરયુગ્મ સમયની સ્થિતિવાળા હેય છે. અને કોઈવાર
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૬ ૧