________________
કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળું હોતું નથી, એજ પ્રદેશાવગાઢવાળું પણ હતું નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢવાળું પણ હેતું નથી. પરંતુ તે કાજ પ્રદેશાવગાઢ જ હોય છે. કેમકે તે એક હોય છે, “કુદguagi ' આ સૂત્રદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવન આ સંસારમાં જે પુદ્ગલ બે પ્રદેશવાળા સ્કંધ રૂપ હોય છે, તે શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ રૂપ હોય છે ? અથવા એજ પ્રદેશાવગાઢ રૂપ હોય છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદે. શાવગાઢ રૂપ હોય છે? અથવા કાજ પ્રદેશાવગાઢ રૂપ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પરમકૃપાળુ પ્રભુશ્રી કહે છે કે-“જોચમા ! નો હનુમguોના નો
મોn૦ વિચ ટાવરકુwsોઢે ઉત્તર ઝિTvgણોન હે ગૌતમ ! જે ગુગલ બે પ્રદેશ સ્કંધ રૂપ હોય છે. તે કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હેતા નથી.
જ પ્રદેશાવગાઢ પણ હોતા નથી પરંતુ કોઈવાર દ્વાપર્યુષ્મ પ્રદેશાવગાઢ હોય છે, અને કેઈવાર તે કાજ પ્રદેશાવગાઢ હોય છે, કેમકે તેનું પરિ. ણામ વિશેષ એવું જ હોય છે. ‘facપસિt gછા' આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે ભગવદ્ ત્રણ પ્રદેશેવાળે અંધ શું કતયુમ પ્રદેશાવગાઢ હોય છે? અથવા એજ પ્રદેશાવગાઢ હોય છે? અથ દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે? અથવા કલ્યાજ પ્રદેશાવગાઢ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા नो कडजुम्मा सिय तेओग० सिय दावरजुम्म० सिय कलिओगपएसोगाढे' है ૌતમ! ત્રણ પ્રદેશવાળે સ્કંધ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હોતું નથી. પરંતુ ક્ષેત્રની અપેક્ષાથી તે પિતાના વિલક્ષણ પરિણમન વિશેષ પ્રમાણે કોઈવાર જ પ્રદે શાવગાઢ હોય છે, અને કેઈવાર દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે તથા કે ઈવાર કલ્યાજ પ્રદેશાવગાઢ હોય છે, “વાઘgat મા પુછા” હે ભગવાન
૦ ૨૨૦ જે પુગલ ચાર પ્રદેશ સકંધ રૂપ હોય છે. તે શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે? અથવા એજ પ્રદેશાવગાઢ હોય છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે કે કોઇ પ્રદેશાવગાઢ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેજો !” હે ગૌતમ! જે પુગલે ચાર પ્રદેશવાળી સ્ક ધ રૂપ હોય છે, તે ‘હિર
THigો ગાવ સિમોનguruસે કઈ વાર કૃતયુગ્મપ્રદેશાવગાઢ હોય છે. કોઈવાર જ પ્રદેશાવગાઢ હોય છે કે ઈવાર દ્વાપયુગ્મપ્રદેશાવગાઢ હોય છે. અને કેાઈવ૨ કલેજ પ્રદેશાવગાઢ હોય છે, “gવં જાવ અનંતપણિg” એજ પ્રમાણે પાંચ પ્રદેશવાળા સ્કંધથી લઈને દશ પ્રદેશવાળો સ્કંધ સંખ્યાત પ્રદેશવાળે સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળો કંધ અને અનંત પ્રદેશવાળ સ્કંધ કઈવાર કૃતયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે. કોઈવાર એ જ પ્રદેશાવગાઢ હોય છે. કોઈવાર દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોય છે, અને કોઈવાર કલ્યાજ પ્રદેશાવગાઢ હોય છે,
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૫૮