________________
હવે શ્રી ગૌતમસ્વામી સઘળા પુદ્ગલ પરમાણુઓને લઈને પ્રભુશ્રીને એવું પૂછે છે કે-‘પરમાણુોતાનું મંતે દિનુમા પુજ્જા' હે ભગવન્ જેટલા પુદ્ગલ પરમાણુએ છે, તે શુ' કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? અથવા ચૈાજ પ્રદેશાવગાઢ છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે ? અથવા કલ્ચાજ પ્રદેશાવગાઢ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છેકે- શોથમા ! થાણેનું કનુન્નોવાઢા, ‘નો àો૫૦ નો વાવર્॰ નો છિન્નોન૦' હે ગૌતમ ! સામાન્યપણાથી સઘળા પુદ્ગલ પરમાણુ કુતયુગ્મપ્રદેશાવગાઢ છે, ચૈાજપ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ પ્રદેશાવગ'ઢ પણ નથી. તથા કત્યેાજપ્રદેશાવગાઢ હોતા નથી, 'विहाणादेसेणं नो कडजुम्म पर स्रोगाढा, नो तेओग० नो दावर० कलिओगपएसो. ગાઢા' તથા વિશેષપણાથી સઘળા પુદ્ગલ પરમાણુ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. તેમ ચૈાજ પ્રદેશાવાત પણ નથી તથા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ પશુ નથી, પરંતુ કયેજ પ્રદેશાવગાઢ છે. સામાન્યપણાથી સઘળા પરમાણુઓમાં કૃતયુગ્મપણું જ કહ્યું છે, તેનુ કારઝુ સઘળા લેાકમાં વ્યાપ્ત થઇને તેઓનુ રહેવું તે છે. લેકના જે પ્રદેશેા છે, તે અસખ્યાત છે, તથા એકએક પરમાણુ એક એક પ્રદેશાવગાઢ છે. આ અપેક્ષાથી તેને કલ્પેજ રૂપ જ કહેલ છે. ‘દુવ્પસિયા નં પુચ્છા' શ્રી ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન્ જેટલા એ પ્રદેશવાળા સ્કંધા છે, તે બધા સામાન્યપણાથી શું કૃતયુગ્મ પ્રદે શાવગાઢ છે અથવા વ્યાજ પ્રદેશાવગાઢ છે? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવ ગાઢ છે? અથવા કલ્ચાજ પ્રદેશાવગાઢ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! શોષાઘેન ઙનુમæોવાઢા' ગૌતમ! જેટલા એ પ્રશ્ન શવાળા 'ધા છે, તે બધા સામાન્યપણાથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ જ છે. નો àગોળ૦ નો વાવરનુમ્મા નો હિયોના' યેાજ પ્રદેશાવગાઢ નથી તેમ દ્વાપરયુગ્મ પ્રદેશાત્રગાઢ પણ નથી. અને કલ્યાજ પ્રદેશાવગાઢ પશુ નથી. ‘વિવાળાયેલાં કન્નુમ્મરોગાઢાનો સેગો વહૉઢા' તથા વિશેષપણાથી સઘળા એ પ્રદેશવાળા સ્કંધા કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. તેમ યૈાજ પ્રદે. શાવગાઢ પણ નથી. પરંતુ ‘વાવનુંમ્મરોગાઢા વિ, હિગોળજકોનાઢા વિ’ તે દ્વાપરયુગ્મપ્રદેશાવગાઢ પણ છે. અને કલ્યાજ પ્રદેશાવગાઢ પણ છે. આનુ તાત્પય એ છે કે-જે લેાકાકાશના એ પ્રદેશેામાં એ પ્રદેશવાળા સ્કંધ આશ્રય કરીને રહેલ છે. તે દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે. અને લેાકાકાશના એક પ્રદેશમાં આશ્રય કરીને રહેલ છે, તે કલ્ચાજ પ્રદેશ વગાઢ છે,
'તિષ્ક્રિયા ને પુચ્છા' હે ભગવન્ ત્રણ પ્રદેશેવાળા જે ધા છે, તે શુ' કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? અથવા ચૈાજ પ્રદેશાવગાઢ છે ? અથવા દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ છે? કે કલ્યાજ પ્રદેશાવાઢ છે? આ
પ્રશ્નના ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૫૯