________________
રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-જોર! ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा नो वेओगा नो दावरजुम्मा, नो कलि
” હે ગૌતમ! ચાર પ્રદેશાવાળા સઘળા સ્કંધે પ્રદેશની અપેક્ષાથી કૃત યુગ્મ રૂપ જ હોય છે. જ વિગેરે રાશિ રૂપ લેતા નથી. એ જ રીતે તેઓ જુદા જુદા પ્રકારથી પણ એટલે કે સ્વતંત્ર રૂપથી પણ એક એકપણાથી કૃતયુગ્મ રાશિ રૂપ જ હોય છે. શશિ રૂપ કે દ્વાપરયુગ્મ રાશિ રૂપ અથવા કાજ રાશિ રૂપ હેતા નથી.
પંર પાણિયા ના પરમાણુજારા પાંચ પ્રદેશવાળા જે પુદ્ગલે છે, તેઓ સઘળા પરમાણુ પુદ્ગલેને સમાન પણાથી સામાન્યપણાથી ચારે રાશિ રૂપ હોય છે. અને વિશેષપણાથી કેવળ કાજ રાશિ રૂપ જ હોય છે. કૃતયુગ્મ, જ, અને દ્વાપરયુગ્મ રાશિ રૂપ હોતા નથી. “છggfહયા ના દુનિયા” છ પ્રદેશવાળો કંધ બે પ્રદેશવાળા સ્કંધના કથન પ્રમાણે સામા
भ० १०९ ન્યપણાથી કે ઇવાર કૃતયુગમ રાશિ રૂપ હોય છે. અને કઈવ ૨ દ્વાપરયુગ્મ રાશિ રૂપ હોય છે, પરંતુ તેઓ જ રાશિ રૂપ અથવા કાજ રાશિ રૂપ હોતા નથી વિધાનદેશથી તેઓ કૃતયુગ્મ રાશિ રૂપ લેતા નથી તથા જ રાશિ રૂપ પણ હોતા નથી પરંતુ દ્વાપરયુગ્મ રાશિ રૂપ જ હોય છે. “સર પરિયા ગઠ્ઠા તિરૂપતિયા” સાત પ્રદેશોવાળે સ્કંધ ત્રણ પ્રદેશવાળા રકંધના કથન પ્રમાણે સામાન્યપણાથી કેાઈવાર કૃતયુમ રાશિ રૂપ પણ હોય છે, કોઈવાર જ રાશિ રૂપ પણ હોય છે કે ઈવાર દ્વાપરયુગ્મ રાશિ રૂપ પણ હોય છે, અને કેઈવાર કલ્યાજ રાશિ રૂપ પણ હોય છે. વિધાનદેશથી-વિશેષપણાથી તે કૃતયુગ્મ રૂપ નથી તેમ દ્વાપરયુગ્મ રૂપ પણ નથી તથા કલ્યાજ રૂપ પણ નથી. પરંતુ વ્યાજ રૂપ જ હોય છે. દુનિયા કદ્દા જાતિવા” આઠ પ્રદેશેવાળ જે કહે છે તે ચાર પ્રદેશેવાળા સ્કાધના કથન પ્રમાણે ઘાદેશથી અને વિધાનાદેશથી એમ બંને પ્રકારથી કૃતયુગ્મ રાશિ રૂપ જ હોય છે. ગેજ અથવા દ્વાપરયુગ્મ અથવા કલ્યાજ રૂપ હોતા નથી. “ગપરિયા નgr પરમાણુમાસ્ટ' નવ પ્રદેશેવાળ સવળ સીધે સામાન્યપણથી પરમાણુ યુગલના કથન પ્રમાણે કઈવાર કૃતયુગ્મ રૂપ પણ હેય છે. યાવત્ કદાચિત કાજ રૂમ પણ હોય છે. તથા વિધાનાદેશથી એટલે કે એક એકપણાથી તેઓ કેવળ કાજ રૂપ જ હોય છે. કૃતયુગ્મ રૂપ અથવા જ રૂપ અથવા દ્વાપર યુગ્મરૂપ હોતા નથી. “ઘણા દુષણિયા' દસ પ્રદેશવાળા જે રક છે, તે સામાન્યપણુથી બે પ્રદેશવાળા ના કથન પ્રમાણે કઈવાર કૃતયુગ્મ રૂપ પણ હોય છે. અને કેઈવર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે.
જ રૂપ અથવા કાજ રૂપ હોતા નથી. તથા વિધાનાદેશથી એક-એક રૂપથી દશપ્રદેશવાળે સ્કંધ સ્વતંત્ર રીતે દ્વાપરયુગ્મ રૂપ હોય છે. તે કૃતયુગ્મ રૂપ હેતા નથી તથા વ્યાજ રૂપ પણ લેતા નથી અને કલ્યાજ રૂપ પણ હોતા નથી
“áલેકઝારિયામાં પુછા” આ સૂત્રદ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૨૫ ૬