________________
શોની અપેક્ષાથી ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. એટલે કે કઈવાર તેઓ કતયુગ્મ પણ હોય છે. કેઈવાર તેઓ જ રૂપ પણ હોય છે. કોઈવાર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કેઈવાર કલ્યાજ રૂપ પણ હોય છે. પરંત વિજ્ઞાણેf” સ્વતંત્ર એક એક ત્રણ પ્રદેશેવાળા સ્કંધ જ રાશિ રૂપ જ હોય છે. કૃતયુગ્મરાશિ રૂ૫ અથવા દ્વાપરયુગ્મ રાશિ રૂપ અથવા કાજ રાશિ રૂપ હોતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે-જયારે પ્રદેશની અપે. ક્ષાથી સઘળા ત્રણ પ્રદેશેવાળા કંધને વિચાર સામાન્યપણાથી કરવામાં આવે છે, ત્યારે તે અવસ્થામાં સઘળા ત્રણ પ્રદેશવાળા આંધોને સમાવેશ થઈ જાય છે. અને તેઓના મેળવવામાં આવતાં સઘળા તેઓના પ્રદેશે અનેક થઇ જાય છે. તે વખતે પ્રદેશની સંખ્યા અનવસ્થિત-અનિશ્ચિત રહે છે. તેથી એ સ્થિતિમાં ભજનાથી તેઓમાં ચારે રશિપણું આવી જાય છે. જેમકે-જ્યારે ચાર ત્રણ પ્રદેશવાળા સ્કર્ધ મેળવવામાં આવે તે ૪ ચાર ત્રણ પ્રદેશવાળા સ્કંધના ૧૨ બાર પ્રદેશ થઈ જાય છે. અને તેમાંથી ચારની સંખ્યા થી અપહાર કરવામાં આવે છે, તે છેવટે ચાર બચે છે, તેથી તેઓમાં કાસુમ રાશિપણું આવે છે. અને જયારે પાંચ ત્રણ પ્રદેશવાળ સ્કંધને મેળવવામાં આવે ત્યારે ૧૫ પંદર પ્રદેશો થઈ જાય છે, તેને ચારથી અવહાર કરવાથી છેવટે ત્રણ બચે છે. તેથી તેઓ જ રૂપ થઈ જાય છે. જ્યારે છ ત્રણ પ્રદેશોવાળા સકંધે મેળવવામાં આવે ત્યારે પ્રદેશોની સંખ્યા ૧૮ અઢાર થઈ જાય છે, તેને ચારથી અવહાર કરવાથી છેવટે બે શેષ રહે છે. તેથી તે દ્વાપરયુગ્મ રાશિ રૂપ થઈ જાય છે જ્યારે ત્રણ પ્રદેશેવાળા ૭ સાત ઔધોને મેળવવામાં આવે તે તે વખતે પ્રદેશોની સંખ્યા ૨૧ એકવીસની થઈ જાય છે. તેમાંથી ચાર ચારને અપહાર કરવાથી છેવટે એક બચે છે. ત્યારે તેઓ કલ્યાજ રૂપ થઈ જાય છે, અને જ્યારે સ્વતંત્રપણાથી એક એક ત્રણ પ્રદેશ વાળા સ્કંધના પ્રદેશને વિચાર કરવામાં આવે છે, ત્યારે તેના ત્રણજ પ્રદેશ હોવાથી તે જ રૂપજ હોય છે. અન્ય રાશિ રૂપ હોતા નથી.
“જaggવિચામાં પુછા' આ સૂત્રપાઠ દ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછવું છે કે હે ભગવન ચાર પ્રદેશેવાળા સઘળા કંધે શું કૃતયુગ્મ રૂપ છે? અથવા વ્યાજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કાજ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૫ ૫.