________________
સ્કંધના કથન પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળે સ્કંધ પણ ભજનાથી કૃતયુગ્મ વિગેરે રૂપ હોય છે. “બoiતાણા વિ' તથા આજ પ્રમાણે જે અનંત પ્રદેશવાળે પદ્ગલ સ્કંધ છે, તે પણ ચારે રાશિ રૂપ હોય છે. કેઈવાર તે કયુમરાશી રૂપ હોય છે, કેઈવાર જરાશી રૂપ હોય છે. કોઈવાર તે દ્વાપરયમ શશિ રૂપ હોય છે, અને કેઈવાર તે કાજ રાશિ રૂપ પણ હોય છે. આ રીતે તે ચારે પ્રકારની રાશિવાળ હોય છે.
“નામgોમાહા " મં! પણpયાણ વિકુમ્ભ પુછ” આ સૂત્રદ્વારા શ્રી ગૌતમસ્વામી બહુવચનને આશ્રય કરીને પ્રભુશ્રીને એવું પૂછે છે કેહે ભગવન જે પરમાણુ પુદ્ગલે છે, તેઓ શું પ્રદેશ પણાથી કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! ઘોઘાળ રિચ
ગુમ ાવ fun #દ્ધિનોnt” હે ગૌતમ! સામાન્યરૂપથી પુદ્ગલ પરમાણુ પ્રદેશની અપેક્ષા કરીને ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. કેઈવાર તેઓ કૃતયુગ્મ રૂપ પણ હોય છે. કે ઇવાર એ જ રૂપ પણ હોય છે, કેઈવાર દ્વાપરયુમ રૂપ પણ હોય છે. અને કે.ઇવાર કલ્યાજ રૂપ હોય છે. વિદ્યારેasi' પરંતુ વિધાનની અપેક્ષાથી એટલે કે એક એક પરમાણુની અપેક્ષાથી તેઓ કૃતયુગ્મ રૂપ હતા નથી, એજ રૂપ પણ હોતા નથી. અને દ્વાપરયુગ્મ રૂપ પણ હોતા નથી, પરંતુ કલ્પે જ રૂપ જ હોય છે. “દુવાલિયા પુછા' હે ભગવન્ બે પ્રદેશવાળા જે રકંધે છે, તેઓ શું પ્રદેશની અપેક્ષાથી કૃતયુગ્મ રૂપ હોય છે ? અથવા
જ રૂપ હોય છે? અથવા દ્વાપરયુમ રૂપ હોય છે? અથવા કાજ રૂપ હેય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમ” હે ગૌતમ! “ોવાળું શિર કુષ્મા' સામાન્યપણાથી બે પ્રદેશોવાળા છે પ્રદેશની અપેક્ષાએ ચારે રાશિવાળા હોતા નથી. પરંતુ કેઈવાર તેઓ કૃતયુમરાશિ રૂપ હોય છે, અને કોઈવાર તેઓ દ્વાપરયુગ્મરાશિ રૂપ હોય છે, “નો તેના નો જિગો’ તેઓ પેજ રાશિ રૂપ અથવા કલ્યાજરાશિ રૂપ હોતા નથી. વિદાળાનં પરંતુ એક એકની અપેક્ષાથી બે પ્રદેશવાળ સ્કંધ પ્રદેશપણાથી દ્વાપરયુગમ રૂપ જ હોય છે. બાકીની ત્રણે રાશિ રૂપ હોતા નથી બે પ્રદેશવાળા
છે ત્યારે સમાન સંખ્યાવાળા હોય છે. ત્યારે પ્રદેશની અપેક્ષાથી તેઓ કતયુગ્મરાશિ રૂપ હોય છે. અને જ્યારે તેઓ વિષમ સંખ્યાવાળા હોય છે. ત્યારે તેઓ દ્વાપરયુગ્મ રૂપ હોય છે. જ્યારે તેઓ એક એક કરીને બે પ્રદેશવાળ સ્કંધ પ્રદેશપણાથી વિચારવામાં આવે છે, તો બે પ્રદેશવાળા હોવાથી આ સ્વતંત્રપણાથી દ્વાપરયુગ્મ રૂપ જ હોય છે. તિggfજવાને gછા આ સત્રપાઠદ્વારા શ્રી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે-હે ભગવન ત્રણ પ્રદેશવાળા સ્કંધ પ્રદેશપણાથી શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા જરૂ૫ હોય છે? અથવા દ્વાપયુગ્મ રૂપ હોય છે ? અથવા કલ્યાજ રૂપ હોય છે? આ શના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા! “ગોવાળ ઉત્તર ગુH =ાર હિર દિલોજા” હે ગૌતમ! સામાન્યપણથી સઘળા ત્રણ પ્રદેશેવાળા સ્કંધ પ્રદે.
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૨૫૪