SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ કે-નોયમા ! કન્નુર્મો નો સેત્રો નો વાયરજીમ્ને નો હિલોળે' હું ગૌતમ ! ચાર પ્રદેશવાળા સ્કંધ ધૃતયુગ્મ રૂપ છે. ચૈાજ રૂપ નથી. તે દ્વાપરયુગ્મ પણ નથી, તેમ તે કલ્પેાજ રૂપ પશુ નથી. પંચવચિત્ ગદ્દા વમાનુો સે’ પાંચ પ્રદેશવાળા સ્કંધ પરમાણુ પુદ્ગલ પ્રમાણે કેવળ કલ્યાજ રૂપ જ હાય છે. કૃતયુગ્મ રૂપ ચૈાજ રૂપ અથવા દ્વાપરયુગ્મ રૂપ હાતા નથી. કેમકે ૪ ચારના અપહાર કરતાં તેમાં એક જ બાકી રહે છે. ‘નર્ણય નન્હા સુદ્ધિ' જે પ્રમાણે એ પ્રદેશવાળા સ્ક ંધ દ્વાપર યુગ્મ રૂપ કહેલ છે, એજ પ્રમાણે છ પ્રદેશવાળા સ્કંધ પણ દ્વાપરયુગ્મ રાશિ રૂપ જ કહેવામાં આવેલ છે. ચૈાજ રૂપ અથવા કૃતયુગ્મરાશિ રૂપ અથવા કલ્પેજ રૂપ કહેલ નથી. છ ની સખ્યાને ચારથી અપહાર કરવાથી એજ શેષ રહે છે. ચાર ખાકી રહેતા નથી તેમ એક પણ બાકી રહેતા નથી. એજ ખચે છે. તેથી તેને દ્વાપશ્યુગ્મરાશી રૂપ માનવામાં આવેલ છે. ‘સત્તવૃત્તિપ ના સિqદ્ધિ' સાત પ્રદેશવાળા સ્કંધ ત્રણુ પ્રદેશવાળા સ્કંધની જેમ ચૈાજ ૨૦૨૦૮ રાશી રૂપ જ હોય છે. તે કૃતયુગ્મ રૂપ દેતા નથી તેમ તે દ્વાપયુગ્મરાશિ રૂપ હાતા નથી તથા તે મુલ્યેાજરાશિ રૂપ પણ હૅતા નથી. કેમકે છ ની સખ્યામાંથી ૪ ચારના આહાર કરવાથી ૪ ચાર મચતા નથી. તેમ એ કે એક પણુ ખચતા નથી. પરતુ ૩ ત્રણ જ મચે છે. તેથી તેને યેજ રૂપજ કહેલ છે. ‘અદ્રુસિપ ના ચપ્પલ' આઠ પ્રદેશવાળા સ્કંધ ચાર પ્રદેશવાળા સ્કંધની જેમ કૃતયુગ્મ રૂપ જ હાય છે, કેમકે ચારની સંખ્યાથી અપહાર કરવાથી તેમાંથી કેવળ ચાર જ બાકી રહે છે. 'ત્રપદ્મિદ્ વરમાળુષો જેટ નવ પ્રદેશવાળે! જે કંધ છે. તે પરમાણુ પુદ્ગલના કથન પ્રમાણે કલ્યાજ રાશિ રૂપ જ હોય છે. કૃતયુગ્મ રૂપ અથવા યૈાજ રૂપ અથવા દ્વાપરયુગ્મ રૂપ નથી. ‘સપત્તિ વધે ના ટુન્નત્તિ' દસ પ્રદેશવાળા કોંધ એ પ્રદેશવાળા સ્કંધના કથન પ્રમાણે કેવળ દ્વાપરયુગ્મ રાશિ રૂપ જ હોય છે. કૃતયુગ્મ વિગેરે રૂપ હાતા નથી. કેમકે ચારની સખ્યાથી અપહાર કરવાથી છેવટે ર્ એજ શેષ રહે છે. ‘સંઘે સિક્નું મંતે પાણે વુચ્છા' હવે શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને એવુ' પૂછે છે કે-હે ભગવન્ જે પુદ્ગલ સ્કંધ સખ્યાત પ્રદેશેાવાળા હાય છે, તે શું કૃતયુગ્મ રૂપ હોય છે? અથવા ચૈાજ રૂપ હાય છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ હોય છે? અથવા કત્યેાજ રૂપ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હૈ ગૌતમ ! સિય કનુમે નાવ વિચ ઋદ્ધિશોને’સખ્યાત પ્રદેશવાળા સ્કંધ વિચિત્ર સખ્યાવાળા હાવાથી ચારે રાશિ રૂપ હાય છે. કાઈવાર તે કૃતયુગ્મરાશિ રૂપ હોય છે. કોઈ વાર તે ચૈાજ રાશિ રૂપ પશુ હોય છે, કોઇવાર તે દ્વાપરયુગ્મ રાશિ રૂપ પણ હાય છે અને કાઇવાર તે કલ્યાજ રાશિ રૂપ પણ હોય છે. ‘વ અસંવેઞવિદ્ વિ' એજ પ્રમાણે અર્થાત્ સંખ્યાતપ્રદેશવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૨૫૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy