SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–ચમા ! થોઘારેai fધર વઢHI કાર ઉપર ત્રિો' હે ગૌતમ ! સામાન્યપણાથી સઘળા પરમાણુ યુગલે કઈવાર કાયમ રૂપ હોય છે, કેઇવાર કાજ રૂપ હોય છે, કોઈવાર દ્વાપરયુગમ ૩પ હોય છે. અને કેાઈવાર કલ્યાજ રૂપ હોય છે. જો કે પરમાણુ અનંત છે. જેથી તેમાં કેવળ કૃતયુગ્મપણું જ હેવું જોઈએ. પરંતુ તેમાં જે અનંતપણું છે, તે ભેદ સંઘાત દ્વારા આવેલ છે. તે કારણે ચારે પ્રકારપણું પ્રગટ કરેલ છે. “વહાણેd નો નો તેમના નો લાવાઝ્મા જિ. શોr પરંતુ વિધાનાદેશથી-વિશેષપણાથી તેઓ કૃતયુગ્મ રૂપ નથી જ ૩૫ નથી. દ્વાપરયુગમ રૂપ પણ નથી. પરંતુ કલ્યાજ રૂપ છે. “g૪ નાક બંagવચા ધંધા” એજ પ્રમાણે યાવત્ અનંતપ્રદેશવાળા સ્કધે છે, તે બધા સામાન્યપણાથી ચારે પ્રકારવાળા છે, અને વિશેષની અપેક્ષાથી કેવળ કજ રૂપ જ છે. કૃતયુગ્મ રૂપ, વ્યાજ રૂ૫ અને દ્વાપરયુગ્મ રૂપ નથી. vigamwછે જે મંતે ! જાદુગાર ફ્રિ ગુરમે પુરા” હે કરૂણાનિધાન ભગવન એક પરમાણુ પુદ્ગલ પ્રદેશપણથી કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ોચમા ! નો જન્મ નો રોગો, નો રાવરકુખે, સ્ટિો” હે ગૌતમ ! એક પુલ પરમાણુ પ્રદે. શપણાથી કૃતયુગ્મ રૂપ નથી. એજ રૂપ નથી દ્વાપરયુગ્મ રૂપ નથી. પરંતુ કાજ રૂપ છે. કેમકે તેઓ એક પ્રદેશમાત્રમાં વર્તમાન-રહેલ હોય છે. “જૂrvરિયા પુછા” આ સૂત્રપાઠ દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે હું તારક ભગવદ્ જે બે પ્રદેશવાળે સ્કંધ છે, તે શું કૃતયુગ્મ રૂપ છે ? અથવા જ રૂપ છે ? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે ? અથવા કાજ રૂ૫ છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જોગમ! “ો ગુખે ન તેને હાવરનુષ્પ નો લો” ગૌતમ! બે પ્રદેશવાળે કંધ કૃતયુગ્મ રૂપ નથી, કલ્યાજ રૂપ નથી, એજ રૂપ પણ નથી પરંતુ દ્વાપરયુગ્મ રૂપ છે. “રિપતિ પુરા” આ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે-હે ભગવન ત્રણ પ્રદેશવાળે અંધ શું કૃતયુગ્મ રૂપ છે? અથવા વ્યાજ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથવા કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જોગમા નો હgબે તેમા નો ટાવરનુ નો સ્ટિોને હે ગૌતમ ! ત્રણ પ્રદેશવાળો સ્કંધ કૃતયુગ્મ રૂપ નથી. દ્વાપરયુગ્મ રૂપ નથી. તેમ કલ્યાજ રૂપ પણ નથી પરંતુ વ્યાજ રૂપ છે. “૨૩rge fat પુછા' હે ભગવન ચાર પ્રદેશવાળા સ્કંધ શું કૃતયુગ્મ રૂપ છે? અથવા જ રૂપ છે? અથવા દ્વાપરયુગ્મ રૂપ છે? અથ કલ્યાજ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પરમ દયાલુ પ્રભુશ્રી કહે છે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૨૫ ૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy